સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિલ્કીસ બાનો બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ પર ઔવેસીની પ્રતિક્રિયા :-‘અહીં જાતિ અને ધર્મ જોઈ ન્યાય થાય છે ! અલ્લાહનો આભાર કે ગાંધીજીના હત્યારા ગોડસેને ફાંસી થઈ !!
ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ પર, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ...
યાત્રાધામ ડાકોર ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.
યાત્રાધામ ડાકોર ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.
સાબરકાંઠા વડાલીમાં મંજૂરી વિના ચલાવતા આનંદ મેળાના માલિક સામે ગુનો નોંધાયો@live24newsgujarat
સાબરકાંઠા વડાલીમાં મંજૂરી વિના ચલાવતા આનંદ મેળાના માલિક સામે ગુનો નોંધાયો@live24newsgujarat
Ajay devgan multiplex in ahmedabad| Ajay devgn ny cinemas| Ny cinema ahmedabad| ny multiplex Amdavad
Ajay devgan multiplex in ahmedabad| Ajay devgn ny cinemas| Ny cinema ahmedabad| ny multiplex Amdavad