સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગરના યુવકનું અકસ્માતમાં મોત થયું હતું; અકસ્માત વીમા ક્લેઇમમાં અદાલતે મૃતકના પરિવારને 45 લાખનું વળતર આપવા હુકમ કર્યો
વિસનગર : વિસનગરની રામબાગ સોસાયટીમાં રહેતા યુવકનું માણસા ગાંધીનગર હાઇવે રોડ પર અકસ્માતમાં મોત થતાં...
પોરબંદર ની સતત સેવાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપ ના પ્રમુખ કમલભાઈ ગોસલીયા નું ચૂંટણી ટાણેજ ભાજપ માંથી રાજીનામું
પોરબંદર જિલ્લાના માહી ગ્રુપ નું પ્રતિનિધિત્વ કરતા એવા કમલભાઈ ગોસલીયા ૧૭ વર્ષોથી સંસ્થાનું...
શહેર પી.સી.બી. એ ઓ.એન.જી.સી.લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારઅમરસિંહ રાઠોડ ને જડપી પાડ્યો
શહેર પી.સી.બી. એ ઓ.એન.જી.સી.લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારઅમરસિંહ રાઠોડ ને જડપી પાડ્યો
ડીસાના માણેકપુરાના શખ્સને ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો
વડગામ તાલુકાના કરશનપુરાના સંજયભાઈ રામજીભાઈ પરમાર દ્વારા ડીસા તાલુકાના માણેકપુરાના ગગાજી લીલાજી...