સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આણંદ ખાતે "નારી સંમેલન" યોજાયું
ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી...
Brain Dead મહિલા ના અંગદાન કરવામાં આવ્યા
Brain Dead મહિલા ના અંગદાન કરવામાં આવ્યા
कृषि विभाग की टीम ने पकड़ी 8 बोरी नकली डीएपी खाद मचा हड़कंप
रायबरेली जिले के बछरावां क्षेत्र में किसान की शिकायत पर नीम टीकर गांव पहुंची कृषि विभाग की टीम ने...
પશુઓમાં આવેલ લંપી નામના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે શીતળા માતાના મંદિરે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ
પશુઓમાં આવેલ લંપી નામના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે શીતળા માતાના મંદિરે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલડા ગામે શ્રી નીલકંઠ વિધાલય ખાતે શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા માહિતી શિબીર યોજાય.
આજ તા.10/12/2923ના રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના તાલડા ગામે...