સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मारवाड़ी युवा मंच मोरान शाखा की नई टीम का गठन
मारवाड़ी युवा मंच की मोरनहाट शाखा की नई टीम का गठन गत दिनांक 19 अप्रैल को आयोजित हुवे शपथ ग्रहण...
Yearender 2024: महंगे प्लान से लेकर साइबर फ्रॉड पर लगाम तक, इस साल टेलीकॉम सेक्टर में दिखा इतना बदलाव
साल 2024 को अब हम अलविदा कहने जा रहे हैं। बस कुछ ही दिनों में दिसंबर का महीना पूरा बीत जाएगा और...
પાટણ જિલ્લા પંચાયત ખાતે આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું......
પાટણ જિલ્લા પંચાયત ખાતે આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું......
6 PACK ABS For Beginners You Can Do Anywhere
6 PACK ABS For Beginners You Can Do Anywhere
MCN NEWS| श्री स्वामी समर्थ प्रकट दिनी वैजापूर केंद्रात विविध कार्यक्रम
MCN NEWS| श्री स्वामी समर्थ प्रकट दिनी वैजापूर केंद्रात विविध कार्यक्रम