સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
का?साजरी केली जाते पांडवपंचमी
का ? साजरी केली जाते पांडवपंचमी
ભરૂચ: વાગરા-ઓરા કેનાલ માર્ગ પર કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત | Bharuch News | Accident News
ભરૂચ: વાગરા-ઓરા કેનાલ માર્ગ પર કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત | Bharuch News | Accident News
साल के अंत तक 13 करोड़ हो जाएगी 5जी सब्सक्राइबर की संख्या, रिपोर्ट में हुआ खुलासा
एरिक्सन इंडिया के प्रमुख नितिन बंसल ने कहा कि मोबाइल नेटवर्क ने भारत में सामाजिक और आर्थिक...
3 से 6 अक्टूबर तक बारां प्रवास पर रहेंगे संघ प्रमुख मोहन भागवत
राष्ट्रीय स्वयंसेवक संघ प्रमुख मोहन भागवत बारां में तीन से छह अक्टूबर तक चार दिवसीय प्रवास पर...