સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર થી જલારામ મંદિર ડાયરો. ગીતાબેન રબારી
દિયોદર થી જલારામ મંદિર ડાયરો. ગીતાબેન રબારી
एक महीने तक रोज सुबह खाएं केला और फिर देखें जादू! कई बीमारियां बना लेंगी दूरी
Benefits of Eating Banana: केला एक स्वादिष्ट और पोषक फल है, जिसे दुनिया भर में लोग अपने खाने...
વઢવાણ બાયપાસ ઉપરથી દારૂ સાથે રૂ.4.25 લાખનો મુદ્દામાલ પકડાયો
સુરેન્દ્રનગર એલસીબીની ટીમે રતનપર બાયપાસ ઉપરથી દારૂ ભરેલી કાર પકડી લીધી હતી. કારની તપાસ કરતા...
હોલીડે કપલ ટુર પેકેજ નહી આપી રૂ.85,140ની ઠગાઇ
વઢવાણ શહેરના યુવાનને સુપીરીયર હોલીડે કપલ પેકેજ નહી આપીને વિશ્વાસઘાત સાથે રૂ. 85,140ની છેતરપિંડી...