સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Muharram 2022: मुहर्रम का इतिहास, इसे क्यों मनाते हैं | History Of Muharram | offbeat
Muharram 2022: मुहर्रम का इतिहास, इसे क्यों मनाते हैं | History Of Muharram | #offbeat
Ajit Pawar यांचा इशारा, Devendra Fadnavis Eknath Shinde यांना कारवाईसाठी भाग पाडू | PFI Raid
Ajit Pawar यांचा इशारा, Devendra Fadnavis Eknath Shinde यांना कारवाईसाठी भाग पाडू | PFI Raid
સુરત : શ્રી શામ મંદીર પોલીસ ચોકીનું લોકાર્પણ | SatyaNirbhay News Channel
સુરત : શ્રી શામ મંદીર પોલીસ ચોકીનું લોકાર્પણ | SatyaNirbhay News Channel
ચામુંડા એકેડેમી ડીસા મુકામે હવાનાષ્ટમી મીનીતે દીપ યજ્ઞનું આયોજન
ચામુંડા એકેડેમી ડીસા મુકામે હવાનાષ્ટમી મીનીતે દીપ યજ્ઞનું આયોજન