સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  નાના બાળકોએ લીધી પોલીસ સ્ટેશનની મુલાકાત 
 
                      ખેડબ્રહ્માતાલુકાની  ની બાંડિયા પ્રાથમિક શાળાના બાળકોને ખેડબ્રહ્મા પો.સ્ટે.ની મુલાકાત કરાવી...
                  
   રાજુલા બેઠક પર ભાજપ ના હીરાભાઈ સોલંકી નો વિજય : તમામ મતદારો નો આભાર માન્યો
 
 
                      98 રાજુલા વિધાનસભાના ઉમેદવાર હીરાભાઈ સોલંકી નો ભવ્ય વિજય થતા આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા વિજય...
                  
   Vivo की T series का नया Smartphone BIS सर्टिफिकेशन साइट पर हुआ लिस्ट, भारत में जल्द होगी फोन की एंट्री 
 
                      वीवो अपने ग्राहकों के लिए T series में एक नए स्मार्टफोन को लॉन्च करने की तैयारियों में है। कंपनी...
                  
   નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા મેહુલ ભાઈ બોઘરાંના સમર્થન 
 
                      નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા મેહુલ ભાઈ બોઘરાંના સમર્થન
                  
   
  
  
  
  