સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા નેનાવા હાઇવે પર થયો અકસ્માત,બે ગાડી વચ્ચે થયો અકસ્માત
ધાનેરા નેનાવા હાઇવે પર થયો અકસ્માત,બે ગાડી વચ્ચે થયો અકસ્માત
बाड़मेर में बीएसएफ के जवान की तबीयत बिगड़ी...झुंझनू का निवासी था जवान संजय कुमार..!
बाड़मेर में बीएसएफ के जवान की तबीयत बिगड़ी...झुंझनू का निवासी था जवान संजय कुमार..!
રાણપુર પાંજરાપોળમાં પશુઓની દયનીય હાલત છેલ્લા દસ દિવસમાં અધધધ...૧૫૮ પશુઓના મોત.!
રાણપુરમાં અણીયાળી રોડ પર આવેલ પાંજરાપોળમાં આશરે ૧૫૦૦ આસપાસ નાના મોટા પશુઓ આશ્રય લઈ રહ્યા છે....