સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্পাইচজেটৰ দিল্লী-ডুবাই বিমানৰ কৰাচীত অৱতৰণ
দিল্লীৰ পৰা উৰা মাৰি ডুবাই অভিমুখে যোৱা স্পাইচজেটৰ এছজি-১১ বিমানখন মঙলবাৰে (৫ জুলাই) কাৰিকৰী...
મોબાઈલ ફોનમાં મશગુલ : ટ્રેન અડફેટે મૌત, ધારી નજીક અકસ્માતમાં મળેલ મૌતનુ કારણ મોબાઈલ ફોન
મોબાઇલ ફોન આજના યુવાનોનો જિંદગીનો એક ભાગ બની ગયો છે. તેની વગર ઘણા યુવાનો એક મિનિટ પણ રહી શકતા...
Breaking News: Mohammed Shami पर लिखी जाएगी किताब, निर्दलीय विधायक Umesh Kumar लिखेंगे शमी पर किताब
Breaking News: Mohammed Shami पर लिखी जाएगी किताब, निर्दलीय विधायक Umesh Kumar लिखेंगे शमी पर किताब
Amol Kolhe Dhol Viral Video | अमोल कोल्हेंनी ढोल वाजवत, काठी मिरवत विसर्जन मिरवणुकीचा आनंद घेतला
Amol Kolhe Dhol Viral Video | अमोल कोल्हेंनी ढोल वाजवत, काठी मिरवत विसर्जन मिरवणुकीचा आनंद घेतला
આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજુલા ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામા આવ્યું છે.
*હર ઘર તિરંગા*
આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા...