સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાનમ પાલ્લા ગામે આદ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર મુલાકાત
પાનમ પાલ્લા ગામે આદ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર મુલાકાત
BTR Executive Member (E.M.) Ghanchiyam Das (Department of Agriculture) speech KISAN MELA at Udalguri
BTR Executive Member (E.M.) Ghanchiyam Das (Department of Agriculture) speech KISAN MELA at Udalguri
দৰঙত আজি পুনৰ ২৫ জন লোকৰ শৰীৰত কভিড ১৯
মঙ্গলদৈ, ৮ জুলাই : ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰং জিলাটো আৰম্ভ হৈছে ক'ভিডৰ প্ৰাদুৰ্ভাৱ।
আজিৰ দিনটোত...
ડીસામાં સગીરાનો પીછો કરી હેરાન કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
ડીસામાં એક ગામડામાંથી કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ માટે આવતી સગીરાનો એક શખ્સ પીછો કરી હેરાન કરતો...