વઢવાણ શહેરના યુવાનને સુપીરીયર હોલીડે કપલ પેકેજ નહી આપીને વિશ્વાસઘાત સાથે રૂ. 85,140ની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવ્યો હતો. વઢવાણ માળીવાડ ધોળીપોળ રામદેવપીર મંદિર સામે રહેતા રજનીકાંતભાઈ જગદીશભાઈ રામીએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે 3 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે,અમદાવાદ સુપીરીયર હોલીડે પ્રા. લી. એ-210ના સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત નામના શખસોએ રજનીકાંતભાઈ પાસેથી સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના સુપીરીયર હોલીડે કમશીનમાંથી કુલ રૂ.36,000 જમા કરાવેલા હતા.તેમજ મોબાઇલ દ્વારા કુલ ફોન પે રેન્ટલ દ્વારા રૂ. 13,260 અને રૂ. 19,380 જમા કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂ 16,500 મળી કુલ રૂ. 85,140 જમા કરાવી લઇ પેકેઝ નહી આપી તેમજ રીફન્ડ પરત માંગતા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત સામે તપાસ પીએસઆઈ એસ.એમ. શેખ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Poco C61: 6GB रैम और 5000mAh बैटरी वाला फोन आज होगा लॉन्च, इन खूबियों के साथ हो रही डिवाइस की एंट्री
पोको आज अपने भारतीय ग्राहकों के लिए एक नया फोन Poco C61 लॉन्च करने जा रहा है। कंपनी इस फोन को...
માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી દ્વારા ખારીકટ કેનાલનુ નવીનીકરણ તથા નવી LG હોસ્પિટલ,શારદાબેન હોસ્પિટલ,EWS આવાસ, નમો વન સહિતના AMC ના ₹ 1,011 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું
વિકાસની હરણફાળ ભરતા અમદાવાદ શહેરમાં નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ તથા શહેરના બ્યુટીફિકેશનની નેમ સાથે...
આણંદમાં ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું@live24newsgujarat
આણંદમાં ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું@live24newsgujarat
આજ રોજ કુંકાવાવ તાલુકા ના મેઘાપીપળીયા ગામ મુકામે ચાલતા અંબુજા સિમેન્ટ દ્વારા આયોજિત BC( બેટર કોટન ) કાર્યક્રમ અંતર્ગત બેટર કોટન કાર્યક્રમ ના આઈ. પી. કોર્ડીનેટર શ્રી કિરીટભાઈ જસાણી ની મુલાકાત ઓર્ગેનિક ખેતી કરતા અને હર હંમેશ પ્રાકૃતિક ખેતી માં રસ ધરાવતા એવા
જેમાં ઓર્ગેનિક ખેતી ના થતા ફાયદા અંગે ચર્ચા કરવામાં આવેલ હતી જેમાં સાથે પી.યુ. મેનેજર ઉમેશભાઈ...
વહેવલના યુવાનની આત્માહત્યાના ગણતરીના કલાકોમાં જ
મહુવા તાલુકાના વહેવલ ગામના 23 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્માહત્યા કર્યાના...