મહીસાગર જિલ્લામાં કતલખાને લઈ જવાતા ગૌવંશને એલસીબી પોલીસ દ્વારા બચાવી લેવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં મહીસાગર એલ.સી.બી પીઆઇ આર.ડી. ભરવાડની સુચના અને માર્ગદર્શનમાં સ્ટાફ ટીમ લુણાવાડા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ તેમજ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે પાલ્લા આંકલવા રોડ ઉપર પાલ્લા તરફથી એક ઓટો રીક્ષામાં ગૌ વંશ વાછરડા ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે તેવી બાતમીના આધારે મહીસાગર એલસીબી ટીમ આંકલવા ગામની સીમમાં વોચમાં હતી તે દરમ્યાન બાતમી વાળી રીક્ષા આવતા તેમાં તપાસ કરતાં એક ગૌ વંશ સાથે ત્રણ આરોપીઓને કુલ કીમત રૂપિયા ૯૦,૮૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા તો બીજા બનાવમાં લીંમડીયા તરફથી એક સફેદ કલરના પીકઅપ વાહનમાં ગૌવંશ ગાયો ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે તેવી બાતમીના આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સોનેલા આઇ.ટી.આઇ નજીક વોચ રાખી ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળા પીકઅપ વાહનમાંથી કતલખાને લઇ જવાતા ગૌ વંશ ગાયો સાથે એક આરોપીને કુલ કીમત રૂપિયા ૩,૩૦,૬૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનયમ તથા પશુ સંરક્ષણ અધીનીયમ તેમજ જી.પી.એકટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maldhari સમાજ ના લોકો એ ગાય નો દૂધ થી અભિષેક કર્યો
Maldhari સમાજ ના લોકો એ ગાય નો દૂધ થી અભિષેક કર્યો
বৰহাটৰ ভূঞাখাত গাওঁ পঞ্চায়তত বিশেষ সম্বৰ্ধনা অনুষ্ঠান সম্পন্ন
বৰহাটৰ ভূঞাখাত গাওঁ পঞ্চায়তত বিশেষ সম্বৰ্ধনা অনুষ্ঠান সম্পন্ন।
স্বাধীনতা দিৱসৰ...
Delhi factory fire: पेंट फ़ैक्ट्री में लगी आग, 11 लोगों की मौत... अब तक क्या पता है? (BBC Hindi)
Delhi factory fire: पेंट फ़ैक्ट्री में लगी आग, 11 लोगों की मौत... अब तक क्या पता है? (BBC Hindi)
'हमारी स्थिति समझिए, बांग्लादेशी शरणार्थियों को वापस नहीं भेज सकते', PM मोदी से बोले मिजोरम के CM।
मिजोरम के मुख्यमंत्री लालदुहोमा ने शनिवार को केंद्र से पड़ोसी बांग्लादेश के शरणार्थियों को आश्रय...
વડોદરા શહેરના કમલાનગર વિસ્તાર ખાતે ભારતીયમરાઠા મહાસંઘ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન..
વડોદરા શહેરના કમલાનગર વિસ્તાર ખાતે ભારતીયમરાઠા મહાસંઘ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન..