મહીસાગર જિલ્લામાં કતલખાને લઈ જવાતા ગૌવંશને એલસીબી પોલીસ દ્વારા બચાવી લેવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં મહીસાગર એલ.સી.બી પીઆઇ આર.ડી. ભરવાડની સુચના અને માર્ગદર્શનમાં સ્ટાફ ટીમ લુણાવાડા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ તેમજ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે પાલ્લા આંકલવા રોડ ઉપર પાલ્લા તરફથી એક ઓટો રીક્ષામાં ગૌ વંશ વાછરડા ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે તેવી બાતમીના આધારે મહીસાગર એલસીબી ટીમ આંકલવા ગામની સીમમાં વોચમાં હતી તે દરમ્યાન બાતમી વાળી રીક્ષા આવતા તેમાં તપાસ કરતાં એક ગૌ વંશ સાથે ત્રણ આરોપીઓને કુલ કીમત રૂપિયા ૯૦,૮૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા તો બીજા બનાવમાં લીંમડીયા તરફથી એક સફેદ કલરના પીકઅપ વાહનમાં ગૌવંશ ગાયો ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે તેવી બાતમીના આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સોનેલા આઇ.ટી.આઇ નજીક વોચ રાખી ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળા પીકઅપ વાહનમાંથી કતલખાને લઇ જવાતા ગૌ વંશ ગાયો સાથે એક આરોપીને કુલ કીમત રૂપિયા ૩,૩૦,૬૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનયમ તથા પશુ સંરક્ષણ અધીનીયમ તેમજ જી.પી.એકટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
হেৰাই যাব লোৱা এক পৰম্পৰা
অতি আধুনিকতাৰ বাবে পাহৰণিৰ সোঁতত হেৰাই গৈছে অসমৰ গ্ৰাম্য জীৱনৰ বহু পৰম্পৰা। পূৰ্বে চহা গ্ৰাম্য...
चराईदेव जिला परिवहन अधिकारी निलम्बित
चराइदेव जिला परिवहन अधिकारी राजीव चंद्र बोरदलौई द्वारा विभागीय कामकाज में लापरवाही करने के आरोप...
અમરેલી : 5 સિંહો લટાર મારતા જોવા મળ્યા | SatyaNirbhay News Channel
અમરેલી : 5 સિંહો લટાર મારતા જોવા મળ્યા | SatyaNirbhay News Channel
জনজাতি কৰণৰ পৰা বঞ্চিত কৰাত টাইপাই দাহ কৰে প্ৰধানমন্ত্ৰী আৰু মূখ্যমন্ত্ৰীৰ পুত্তলিকা
জনজাতি কৰণৰ পৰা বঞ্চিত কৰাত টাইপাই দাহ কৰে প্ৰধানমন্ত্ৰী আৰু মূখ্যমন্ত্ৰীৰ পুত্তলিকা