આજરોજ સરકારશ્રી નાં નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિન નિમત્તે કોડીનાર તાલુકામાં"બેટી બચાવો બેટી ભણાવો" થીમ પર PC PNDT CELL ગીર સોમનાથ તથા તાલુકા હેલ્થ ઓફિસ કોડીનાર દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બી. બી. વિદ્યાલય કોડીનાર ની વિદ્યાર્થિનીઓ, શિક્ષક સ્ટાફગણ, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.આ રેલી નું પ્રસ્થાન બી. બી. વિદ્યાલય ખાતેથી માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અરૂણકુમાર રોય સાહેબ, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી,tho શ્રી ડો.એમ. આર. પઢિયાર સાહેબ, મામલદારશ્રી રાદડિયા સાહેબ કોડીનાર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હરિભાઈ જાદવ, અમુભાઈ વાજા વગેરે સામાજિક આગેવાનો તથા અધિકારીઓએ લીલી ઝંડી આપ્યાં બાદ રેલી ત્યાંથી મામલતદાર કચેરી થઈ ને ફરી પાછી બી. બી. વિદ્યાલય કોડીનાર સુધી આવી હતી. જેમાં બેટી બચાવો બેટી ભણાવો નાં સૂત્રોચ્ચાર તથા નારાઓ લગાવી લોકો ને દીકરીઓને સમાજ માં થતી ભેદભાવ અને કુરિવાજો પ્રત્યે જાગૃત બને દીકરીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તથા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તેવો સંદેશ લોકો ને આપવામાં આવ્યો હતો રિપોર્ટર ખાલિક ભાઈ કોડીનાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बावड़ीखेड़ा में बाल बालाजी क्रेशर पर अवैध खनन की कार्रवाई के बाद आज हुई पैमाइश
बावड़ीखेड़ा में बाल बालाजी क्रेशर पर अवैध खनन की कार्रवाई के बाद आज हुई पैमाइश
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપવાની બાબતે સ્પષ્ટતા | SatyaNirbhay News Channel
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપવાની બાબતે સ્પષ્ટતા | SatyaNirbhay News Channel
शिक्रापूर ग्रामीण रुग्णालय येथे इंडिया बुक रेकॉर्ड नोंद सर्पमित्र शेरखान शेख यांनी पकडला विषारी घोणस
शिक्रापूर ग्रामीण रुग्णालय येथे इंडिया बुक रेकॉर्ड नोंद सर्पमित्र शेरखान शेख यांनी पकडला विषारी घोणस
દેશી હાથ બનાવટની મજરલોડ સીંગલ બેરલ બંદુક સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ સુધારામાં રહેતા મુસ્તકા ગુલાબ મેર નામનો શખ્સ પોતાની પાસે ગે.કા....
થરાદ ગુલાબસિંહ રાજપૂત ની સ્પષ્ટતા
થરાદ ગુલાબસિંહ રાજપૂત ની સ્પષ્ટતા