આજરોજ સરકારશ્રી નાં નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિન નિમત્તે કોડીનાર તાલુકામાં"બેટી બચાવો બેટી ભણાવો" થીમ પર PC PNDT CELL ગીર સોમનાથ તથા તાલુકા હેલ્થ ઓફિસ કોડીનાર દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બી. બી. વિદ્યાલય કોડીનાર ની વિદ્યાર્થિનીઓ, શિક્ષક સ્ટાફગણ, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.આ રેલી નું પ્રસ્થાન બી. બી. વિદ્યાલય ખાતેથી માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અરૂણકુમાર રોય સાહેબ, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી,tho શ્રી ડો.એમ. આર. પઢિયાર સાહેબ, મામલદારશ્રી રાદડિયા સાહેબ કોડીનાર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હરિભાઈ જાદવ, અમુભાઈ વાજા વગેરે સામાજિક આગેવાનો તથા અધિકારીઓએ લીલી ઝંડી આપ્યાં બાદ રેલી ત્યાંથી મામલતદાર કચેરી થઈ ને ફરી પાછી બી. બી. વિદ્યાલય કોડીનાર સુધી આવી હતી. જેમાં બેટી બચાવો બેટી ભણાવો નાં સૂત્રોચ્ચાર તથા નારાઓ લગાવી લોકો ને દીકરીઓને સમાજ માં થતી ભેદભાવ અને કુરિવાજો પ્રત્યે જાગૃત બને દીકરીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તથા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તેવો સંદેશ લોકો ને આપવામાં આવ્યો હતો રિપોર્ટર ખાલિક ભાઈ કોડીનાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એટ્રોસિટી એકટ એટલે શું તેમા કેટલા વર્ષની થઇ શકે છે સજા ! જાણો તે અંગે માહિતી
એટ્રોસિટી એકટ એટલે શું તેમા કેટલા વર્ષની થઇ શકે છે સજા ! જાણો તે અંગે માહિતી
লাহোৱালৰ এছকেএছ ইংলিছ একাডেমীত কলা আৰু বিজ্ঞান প্ৰদৰ্শনী সম্পন্ন
লাহোৱাল , ৬ আগষ্ট : লাহোৱালৰ অন্যতম শিক্ষানুষ্ঠান লাহোৱাল এছ কে এছ ইংলিছ একাডেমী উদ্যোগত...
મહિલાઓ આત્મનિર્ભર બનશે: જૂનાગઢમાં
સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત
વસ્તુઓનું સાત દિવસ સુધી વેચાણ અર્થે નવરાત્રિ
મેળાનું આયોજન
જૂનાગઢમાં સાત દિવસીય નવરાત્રિ મેળાનું આયોજન
કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન...
પાલીતાણા સાંજણાસર ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
પાલીતાણા સાંજણાસર ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
মাহমৰাত মন কী বাত অনুষ্ঠানত উপস্থিত সাংসদ তপন গগৈ
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জনপ্ৰিয় অনুষ্ঠান মন কী বাতত অংশগ্ৰহণ কৰে যোৰহাট লোকসভা সমষ্টিৰ...