મફતીયાપરા-2 દુધેલીના માર્ગે પાલનપીર દાદાના ઓટા પાસે જાહેરમાં તીન પત્તીની હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને38750ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.પોલીસ દફતરે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. જાડેજા ની સુચનાથી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારીયા તથા વજાભાઇ, કમલેશભાઈ સહિતનાં ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે પાલનપીરદાદાના ઓટા પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમે છે.તે હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જુગારની રેઇડ કરતા ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને એક શખ્સ નાસી છુટયો હતો પોલીસે 1) અશરફભાઇ લાલખાન ખાન પઠાણ ઉવ.21 રહે.હાલ લાલપર સીરામીકસીટી એમ ટ્રાઇલ્સની ફેકટરી તા.જી.મોરબી મુળ રહે,લાહર વીજળીઘરની બાજુમાં જી.ભીંડ (એમ.પી) (ર) હરેશભાઇ હીરાભાઇ વાળા અનુ.જાતી ઉવ.32 ધંધો.મજુરીકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (3) લાલુભાઇ ડાયાભાઇ મારૂ અનુ.જાતી ઉવ.34 ધંધો.કડીયાકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (4) વિસાલભાઇ પીઠાભાઇ સાંગઠીયા અનુ.જાતી રહે.ચોટીલા સામે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  फेफड़े रहेंगे हमेशां स्वस्थ और जवान, बस यह करना शुरू करदें || Sanyasi Ayurveda || 
 
                      फेफड़े रहेंगे हमेशां स्वस्थ और जवान, बस यह करना शुरू करदें || Sanyasi Ayurveda ||
                  
   અંબાજી મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતાની યાત્રિકોએ સરાહના કરી 
 
                      અંબાજી મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતાની યાત્રિકોએ સરાહના કરી
                  
   કલોલની ધર્મનાથ સોસાયટીમાં ચોરી 
 
                      #buletinindia #gujarat #mahesana
                  
   ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ কাষত চাহৰ দোকানেৰে স্বাৱলম্বী একালৰ ছাত্ৰনেতা তৌফিক ৰহমান,স্বাৱলম্বীতাৰ অন্যতম নিদৰ্শন।
 
 
                      একালৰ ছাত্ৰনেতা তৌফিক ৰহমানে এতিয়া ৩১নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ দাতিত চাহৰ দোকানেৰে স্বাৱলম্বীতাৰ অন্যতম...
                  
   
  
  
  
   
   
  