વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MLA के लिए हेलीकॉप्टर से जूते लेकर पहुंचे राजस्थान के CM भजनलाल शर्मा, जानें आखिर क्या है वजह?
राजस्थान के केकड़ी से विधायक शत्रुघ्न गौतम चर्चा में बने हुए है. इसकी वजह भी खास है. उन्होंने...
Madhya Pradesh: Uma Bharati Jan Ashirwad Yatra में नजरअंदाज किए जाने से दुखी
Madhya Pradesh: Uma Bharati Jan Ashirwad Yatra में नजरअंदाज किए जाने से दुखी
मारपीट व आगजनी में वांछित ईनामी आरोपी फरदीन गिरफ्तार
कैथून क्षेत्र में चाकूबाजी की घटना के विरोध में दो मोटर साईकिलो में आग लगा देने व एक चेन में आग...
અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.*
અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.* ...