રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত আলি আয়ে লৃগাং উৎসৱ উদযাপন
সোণাৰিত আলি আয়ে লৃগাং উৎসৱ উদযাপন
অসমত বসবাস কৰা অন্যতম জনগোষ্ঠী মিছিং সকলৰ কৃষি...
છેલ્લા 65 સપ્તાહથી ગિરનારના જંગલને પ્લાસ્ટિક મુક્ત કરાવવા નેચર ફર્સ્ટ ટીમ દ્વારા અભિયાન
છેલ્લા 65 સપ્તાહથી ગિરનારના જંગલને પ્લાસ્ટિક મુક્ત કરાવવા નેચર ફર્સ્ટ ટીમ દ્વારા અભિયાન
राजस्थान के शिक्षा मंत्री का बड़ा बयान, बोले- 'घबराकर विधानसभा नहीं आ रहे अशोक गहलोत'
जोधपुर जिले के प्रभारी मंत्री मदन दिलावर ने रविवार को शहर में पत्रकार वार्ता को संबोधित करते हुए...
જુનાગઢ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ ચેતન ગજેરાને મેદાનમાં ઉતાર્યા
જુનાગઢ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ ચેતન ગજેરાને મેદાનમાં ઉતાર્યા