રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Maharashtra में Muslim Candidate न उतारने पर Congress में मचा घमासान!
Lok Sabha Election 2024: Maharashtra में Muslim Candidate न उतारने पर Congress में मचा घमासान!
પાંચોટીયા ગામે હોમ હવન માં AAP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, ગ્રામજનો એ આવકાર્યા
માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવએ પાંચોટીયા ગામે આઈ શ્રી...
উৎকোচ লৈ হাতে-লোটে গ্ৰেপ্তাৰ লক্ষীপুৰ কাচাৰৰ ৰেঞ্জাৰ দেৱব্ৰত গোহাঁই
দুৰ্নীতি বিৰোধী সঞ্চালকালয়ৰ জালত লক্ষীপুৰ কাচাৰৰ ৰেঞ্জাৰ, উৎকোচ লৈ হাতে-লোটে গ্ৰেপ্তাৰ ৰেঞ্জাৰ...
પાલીતાણા ના શેત્રુંજી ડેમ ખાતે આધેડનો આપઘાત
પાલીતાણા ના શેત્રુંજી ડેમ ખાતે આધેડનો આપઘાત પાલીતાણા રૂરલ પોલીસે સુસાઈટ નોટ કબજે કરી તપાસ હાથ કરી...