રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાણસ્મા હાઇસ્કુલ ખાતે તેજસ્વી વિદ્યાર્થી નીઓને એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો
ચાણસ્મા હાઇસ્કુલ ખાતે તેજસ્વી વિદ્યાર્થી નીઓને એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો
શ્રીમતી કે...
અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઇયા અને મદદનીશની આવશ્યક્તા
અમરે તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મધ્યાહન ભોજન સંચાલક, રસોઇયા, મદદનીશની...
સોના ચાંદીના ઘરેણાંના વેપારીઓએ રજીસ્ટર નિભાવવાના રહેશે
રાજ્યમાં બનતા ગુનાઓમાં સોના ચાંદીના ઘરેણાંની ચોરીના ચેન સ્નેચિંગના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે....
Indian Cricket Team in Guwahati
The Indian Cricket team is in Guwahati to play their T20 match in Guwahati tomorrow and they are...