એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ અધિક્ષક પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને ધોરાવનગર પોલીસ મથક માંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડા થી ભરતભાઈ સભાડ તેમજ પાટડી થી દશરથભાઈ ધાંધર તેમજ મૂડીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન માંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલા થી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહ ની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माय - लेकाला विहिरीत ढकलले :*
*पैठण तालक्यातील हिरडपुरी येथील तरुणाने पुण्यात पत्नीचा मुलासह केला खून ;आरोपीला पोलिसांच्या बेड्या*
माय - लेकाला विहिरीत ढकलले ...
पैठण तालक्यातील हिरडपुरी येथील तरुणाने पुण्यात पत्नीचा मुलासह...
নলবাৰীতো NPS কৰ্মচাৰীৰ বিক্ষোভ
সমগ্ৰ ৰাজ্যৰ লগতে আজি নলবাৰী জিলা সদৰটো ৰাষ্ট্ৰীয় পেঞ্চন আচঁনিৰ অন্তৰ্ভুক্ত কৰ্মচাৰী সকলে...
HCL Tech Share Price | अनुमान से कमजोर रहे Q4 के आंकड़ें, इस पर क्या है CFO Prateek Aggarwal का कहना?
HCL Tech Share Price | अनुमान से कमजोर रहे Q4 के आंकड़ें, इस पर क्या है CFO Prateek Aggarwal का कहना?