એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ અધિક્ષક પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને ધોરાવનગર પોલીસ મથક માંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડા થી ભરતભાઈ સભાડ તેમજ પાટડી થી દશરથભાઈ ધાંધર તેમજ મૂડીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન માંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલા થી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહ ની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવાખલ દારૂની મહેફિલ પ્રકરણમાં નબીરાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા ફાર્મ હાઉસનો માલિક ભૂગર્ભમાં
નવાખલ દારૂની મહેફિલ પ્રકરણમાં નબીરાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા ફાર્મ હાઉસનો માલિક ભૂગર્ભમાં
ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયનું અવસાન, લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા
હાથરસ ના પર્યાય ગણાતા રામવીર ઉપાધ્યાય નું મોડી રાત્રે કેન્સર ના લીધે નિધન થયું છે. લાંબા સમયથી...
મારા આંબામાથી કેરી શું કામ ઉતારે છે. કહી મોટા જીંજુડા નાં વલ્લભ પીપળીયા એ વાશીયાળી ગામનાં ચકુબેન પરમાર નામના મહિલાને માથામા પાઇપનો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડ્યા ની રાવ
મહિલા પર હુમલાની આ ઘટના મોટા જીંજુડા ગામે પ્રાગજીભાઇ પટેલની વાડીએ બની હતી.
વાંશીયાળીમા રહેતા...
મહેસાણામાં બાઈકનો હપ્તો ભરવા આવી રહેલા બે મિત્રોને કાળ ભરખી ગયો, છોટાહાથી સાથે બાઈક અથડાતા બન્નેના મોત
મહેસાણા-બેચરાજી હાઈવે પર છોટા હાથી સાથે બાઈક અથડાતા બે મિત્રોના ઘટનાસ્થળે મોત થયા હતા. માર્ગ...
एका नालीत आढळुन आला अज्ञात ईसमाचा मृतदेह, इसमाच्या संशयास्पद मृत्युने परिसरात खळबळ
एका नालीत आढळुन आला अज्ञात ईसमाचा मृतदेहइसमाच्या संशयास्पद मृत्युने परिसरात खळबळ