એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ અધિક્ષક પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને ધોરાવનગર પોલીસ મથક માંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડા થી ભરતભાઈ સભાડ તેમજ પાટડી થી દશરથભાઈ ધાંધર તેમજ મૂડીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન માંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલા થી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહ ની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP ने मेयर पद के नाम का किया ऐलान, शैली ऑबरोय होंगी उम्मीदवार
आम आदमी पार्टी की तरफ से मेयर पद की उम्मीदवार शैली ऑबरोय होंगी. वहीं डिप्टी मेयर पर के उम्मीदवार...
कलावंतांच्या विविध मागण्यासाठी विभागीय आयुक्तांमार्फत मुख्यमंत्र्यांना दिले निवेदन.
कलावंतांच्या विविध मागण्यासाठी विभागीय आयुक्तांमार्फत मुख्यमंत्र्यांना दिले निवेदन.
PM Modi Assam Visit: PM Modi ने योद्धा Lachit Borphukan की प्रतिमा का किया अनावरण | Aaj Tak News
PM Modi Assam Visit: PM Modi ने योद्धा Lachit Borphukan की प्रतिमा का किया अनावरण | Aaj Tak News
અંબાજી નજીક સામાન ભરેલું ટ્રેલર ખાડા માં પડ્યું
અંબાજી નજીક સામાન ભરેલું ટ્રેલર ખાડા માં પડ્યું
બનાસકાંઠા અંબાજી નજીક આવેલા શીલતા માતા...
મોદીના ચાહકે 8000 જેટલા ફોટો ભેગા કરીને ફોટો ફ્રેમ બનાવી, અર્પણ કરવા પરિવાર સાથે રસ્તા પર ઉભો રહ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા નાના બાળકોથી લઇ યુવાઓમાં આજે પણ જોવા મળી રહી છે....