એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ અધિક્ષક પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને ધોરાવનગર પોલીસ મથક માંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડા થી ભરતભાઈ સભાડ તેમજ પાટડી થી દશરથભાઈ ધાંધર તેમજ મૂડીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન માંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલા થી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહ ની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીપલોદ પોલિસે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર ગોઠવેલ વોચ દરમ્યાન ૭૪ હજાર ઉપરાંતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે સ્વીફટ ડીઝાયર ગાડી પકડી પાડી
દાહોદ તરફથી જીજે-૨૩ એમ-૦૮૩૦ નંબરની સ્વીફટ ડીઝાયર ગાડીંમાં વિદેશી દારૂ-બીયર ભરી ગોધરા તરફ લઈ જનાર...
પાટણ જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા શ્રાવણ માસ નિમિત્તે પોતાના નિવાસસ્થાને ગણેશ યજ્ઞ કરાયો..
વિશ્વ શાંતિ ની કામના અર્થે આયોજિત કરાયેલા આ ગણેશ યજ્ઞના દશૅન પ્રસાદ નો લાભ પરિવારજનો સહિત મિત્ર...
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું.
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું.