જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છ કચેરીઓના વિભાજન કરીને વધુ એક કચેરીને મંજૂરી અપાઈ છે. જેમ કે, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરાઈ છે, જ્યારે ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજિત કરાઈ છે. કચ્છ જિલ્લામાં હવે અંજાર પૂર્વ અને કચ્છ-ભુજ પશ્ચિમ એમ બે કચેરી રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોની સંખ્યા વધતા કચેરીઓમાં ભારણ વધી ગયું હતું, જે ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં TET પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, જાણો કેમ કરી રહ્યા છે વીરોધ?
ગાંધીનગરઃ આજે શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં ભવિષ્યના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. ટેટ પાસ બેરોજગાર...
लगातार चल रही खॉंसी चाहे कैसे भी हो सूखी या कफ वाली, एक मिनट में तुरंत बंद | Home Remedy for Cough
लगातार चल रही खॉंसी चाहे कैसे भी हो सूखी या कफ वाली, एक मिनट में तुरंत बंद | Home Remedy for Cough
Taiwan में चुनाव से पहले क्या खेल चल रहा है, चीन जंग शुरू कर देगा? Xi Jinping | Duniyadari E1004
Taiwan में चुनाव से पहले क्या खेल चल रहा है, चीन जंग शुरू कर देगा? Xi Jinping | Duniyadari E1004
"સ્વચ્છ સાગર , સુરક્ષિત સાગર" અંતર્ગત સાગર ભારતી ગુજરાત દ્વારા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસ નિમીતે "સ્વચ્છ સાગર , સુરક્ષિત સાગર" અંતર્ગત સાગર...
ಬೆಂಗಳೂರಿನ ಬಸವನಗುಡಿಯ ಶ್ರೀ ಶಂಕರ ಕ್ಯಾನ್ಸರ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 22ರಂದು "ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ವೈವೋರ್ಸ್ ಡೇ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಶಂಕರ ಕ್ಯಾನ್ಸರ್ ಫೌಂಡೇಶನ್' ಸದಸ್ಯರು...