સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની સ્કુલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..ત્યારે મહિલા અને બાળ અધિકારી કચેરી સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુરત જિલ્લા ખાતે ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં ટોપ ૧૦ માં આવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો વિધાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે :- ૫૦૦૦ આપવામાં આવેલ હતા.જેમાં બવિધા જયસુખભાઇ વાધેલા એ સન્માનિત કરવામાં આવ્યા હતા..વાળંદ સમાજ તેમજ બ વાધેલા પરિવાર નું નામ રોશન કર્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विदेशमंत्री जयशंकर तीन दिवसीय इटली दौरे पर जाएंगे:G7 देशों के विदेशमंत्रियों की बैठक में हिस्सा लेगें; जून में PM मोदी ने किया था दौरा
विदेशमंत्री एस जयशंकर आज तीन दिवसीय दौरे के लिए इटली रवाना होंगे । 24 से 26 नवंबर तक चलने वाले इस...
જુગાર રમતા 8 ઈસમો ને ક્રાઇમ બ્રાન્ચ એ ઝડપી પાડયા
જુગાર રમતા 8 ઈસમો ને ક્રાઇમ બ્રાન્ચ એ ઝડપી પાડયા
Launch Event Highlights OPPOReno10Series
Launch Event Highlights OPPOReno10Series
Mahua Moitra: लोकसभा की आचार समिति ने BJP नेता से पूछे 'फर्जी डिग्री' पर सवाल, महुआ मोइत्रा को 31 अक्टूबर को बुलाया
Mahua Moitra Bribe Row लोकसभा की आचार समिति ने तृणमूल कांग्रेस सदस्य महुआ मोइत्रा को उनके...