સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની સ્કુલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..ત્યારે મહિલા અને બાળ અધિકારી કચેરી સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુરત જિલ્લા ખાતે ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં ટોપ ૧૦ માં આવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો વિધાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે :- ૫૦૦૦ આપવામાં આવેલ હતા.જેમાં બવિધા જયસુખભાઇ વાધેલા એ સન્માનિત કરવામાં આવ્યા હતા..વાળંદ સમાજ તેમજ બ વાધેલા પરિવાર નું નામ રોશન કર્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amit Shah Speech: मोदी जी जीतकर तीसरा टर्म पूरा करेंगे- Amit Shah | NDA Vs INDIA | PM Modi
Amit Shah Speech: मोदी जी जीतकर तीसरा टर्म पूरा करेंगे- Amit Shah | NDA Vs INDIA | PM Modi
बूंदी जिले के राजकीय-गैर राजकीय विद्यालयों में मंगलवार को अवकाश घोषित
मौसम विभाग तथा राष्ट्रीय प्रबंधन एवं राजस्थान जयपुर आपदा प्रबंधन एवं नागरिक सुरक्षा अध्यक्ष ने...
Kisan Delhi March: किसानों के लिए Akhilesh का छलका दर्द,BJP को घेरते हुए कही ये बात| Farmer Protest
Kisan Delhi March: किसानों के लिए Akhilesh का छलका दर्द,BJP को घेरते हुए कही ये बात| Farmer Protest
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માં જીવ ગુમાવનાર ને ઠાસરા ખાતે શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાયું...
આજરોજ ઠાસરા ખાતે મોરબીમા ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનામા જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રધ્ધાજંલિ...