સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની સ્કુલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..ત્યારે મહિલા અને બાળ અધિકારી કચેરી સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુરત જિલ્લા ખાતે ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં ટોપ ૧૦ માં આવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો વિધાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે :- ૫૦૦૦ આપવામાં આવેલ હતા.જેમાં બવિધા જયસુખભાઇ વાધેલા એ સન્માનિત કરવામાં આવ્યા હતા..વાળંદ સમાજ તેમજ બ વાધેલા પરિવાર નું નામ રોશન કર્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हेड कॉन्स्टेबल सुसाइड मामले में SI सस्पेंड:एएसपी और एसीपी किए गए एपीओ, सरकार ने परिवार की सात मांग मानी
भांकरोटा थाने में तैनात हेड कॉन्स्टेबल बाबूलाल बैरवा के आत्महत्या के मामले में एएसपी जगदीश व्यास...
গাহৰি পালনেৰে স্বাৱলম্বী ঘিলামৰাৰ গিতাচ চেতিয়া
উচ্চ শিক্ষা ৰে শিক্ষিত হৈও চৰকাৰী চাকৰি লাভ কৰিবলৈ সক্ষম নোহোৱা যুৱক জন প্ৰথম অৱস্থাত হতাশ ত...