સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની સ્કુલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..ત્યારે મહિલા અને બાળ અધિકારી કચેરી સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુરત જિલ્લા ખાતે ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં ટોપ ૧૦ માં આવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો વિધાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે :- ૫૦૦૦ આપવામાં આવેલ હતા.જેમાં બવિધા જયસુખભાઇ વાધેલા એ સન્માનિત કરવામાં આવ્યા હતા..વાળંદ સમાજ તેમજ બ વાધેલા પરિવાર નું નામ રોશન કર્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHEL अपने All Time High को पार कर पाएगा?
BHEL अपने All Time High को पार कर पाएगा?
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર દ્વારા 8 શાળાઓમાં વૃક્ષારોપણ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર દ્વારા 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંકલાવ અને બોરસદની...
ખંભાળિયા માં નવી લોહાણા મહાજન વાડી માં શ્રી રૂપેનભાઈ તથા જીગ્નેશભાઈ હરિલાલ મોદી પરિવાર દ્વારા આયોજિત
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના કાયૅક્રમ માં આજરોજ પુજ્ય ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી ગુલાબભાઈ...
પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આંબેડકર ચોકમાં રખાયો હતો
પાવીજેતપુર માં તાલુકા કક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ પાણીબાર પ્રાથમિક શાળામાં ઉજવાયો
...
બનાસકાંઠા થરાદ બેઠક પરથી શંકરભાઈ ચૌધરીએ ભર્યું ફોર્મ@Live24 NewsGujarat
બનાસકાંઠા થરાદ બેઠક પરથી શંકરભાઈ ચૌધરીએ ભર્યું ફોર્મ@Live24 NewsGujarat