ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડીયા સિંચાઈ યોજનામાં ૮૦ ટકા વધુ પાણી ભરાઈ જતા વડીયા ગામના લોકોને સતર્ક રહેવા સુચના
જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા મામલતદાર ડિઝાસ્ટર, અમરેલી દ્વારા સૂચના જારી
અમરેલી તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) વડીયા તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી પર આવેલી વડીયા સિંચાઈ...
અભિનેતા અજય દેવગણનની ઉપસ્થિતિમાં સિનેમેટિક પોલીસી જાહેર થઈ
અભિનેતા અજય દેવગણનની ઉપસ્થિતિમાં સિનેમેટિક પોલીસી જાહેર થઈ
મહોરમ પહેલા કુંડામાં હંમેશા તણાવ કેમ રહે છે, રાજા ઉદય કેમ નજરકેદ છે; 7 વર્ષ જૂની વાર્તા જાણો
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં મોહરમ નજીક આવતા જ શેખપુર ગામમાં તણાવ વધી ગયો છે. આ ગામનો ઈતિહાસ એવો છે...
Best iPhone in 2024: ये वाला या वो वाला कौन-सा आईफोन होगा बेस्ट; ऐसे चुनें अपने लिए परफेक्ट मॉडल
बहुत से यूजर्स के लिए आईफोन पर स्विच करने का मतलब होगा कि वे आईफोन 15 सीरीज के फोन खरीदें। इस...
અમરેલીમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ પોક્સો એક્ટ જાગૃત્તિ અભિયાનને બહોળો પ્રતિસાદ
અત્યાર સુધીમાં કુલ ૨૦,૦૦૦ જેટલા બાળકોનો સંપર્ક કરી પોક્સો એક્ટ અંગે જાગૃત્તિ ફેલાવવામાં આવી
--...