ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा बारां फोरलाइन पर जेसीबी ने बाइक सवार दंपति को टक्कर मार दी,,,
कोटा एंकर कोटा बारां फोरलाइन पर जेसीबी ने बाइक सवार दंपति को टक्कर मार दी,,,
हादसे में बाइक...
दिल्ली में अब रात 12 बजे तक बजा सकेंगे लाउडस्पीकर, इन ख़ास मौकों के लिए केजरीवाल सरकार ने दी इजाजत
दिल्ली सरकार ने रामलीला आयोजन के समय को रात 10 बजे से बढ़ाकर 12 कर दिया है। इसके लिए उन्होंने रात...
મહુવા મા ધનતેરશ ને લઇ ને સોના- ચાંદી ની વ્યાપક ખરીદી
મહુવા મા ધનતેરશ ને લઇ ને સોના- ચાંદી ની વ્યાપક ખરીદી
આજરોજ ધનતેરશ ને લઇ ને કોઇપણ...
ৰাষ্ট্ৰীয় পোষণ মাহ উপলক্ষে পৰিপুষ্টি শোভাযাত্ৰা....
ৰাষ্ট্ৰীয় পোষণ মাহ উপলক্ষে পৰিপুষ্টি শোভাযাত্ৰা....