ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં પંજાબના મુખ્યમંત્રીનો રોડ યોજાયો, પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો
તળાજામાં પંજાબના મુખ્યમંત્રીનો રોડ યોજાયો, પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો
विवादित बयान पर राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर को मिल गया इलेक्शन कमीशन का नोटिस,जानिए क्या है पूरा मामला
शिक्षा मंत्री मदन दिलावर के बयानों पर निर्वाचन विभाग ने सख्ती दिखाई है. कोटा के जिला निर्वाचन...
જોરાવરનગરમાં વિશ્વકલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા
જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન...
સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી ને લઈ ડીસા મા યંગ ઈન્ડિયા રન મેરથોન યોજાઈ
સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી ને લઈ ડીસા મા યંગ ઈન્ડિયા રન મેરથોન યોજાઈ
Hemant Soren News: बिहार के बाद अब झारखंड में सियासी हलचल तेज | Breaking News
Hemant Soren News: बिहार के बाद अब झारखंड में सियासी हलचल तेज | Breaking News