ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Olive Fruit: Health Benefits | जैतून खाने से मिलतें हैं ये लाजवाब फायदे | Boldsky
Olive Fruit: Health Benefits | जैतून खाने से मिलतें हैं ये लाजवाब फायदे | Boldsky
बीड जिल्ह्यात नवरात्र उत्सवाच्या निमित्ताने निघालेल्या ज्योत यात्रेचे बीड शहरात आगमन होत आहे.
बीड जिल्ह्यात नवरात्र उत्सवाच्या निमित्ताने निघालेल्या ज्योत यात्रेचे बीड शहरात आगमन होत आहे.
पथनाट्याद्वारे कर्णबधिर बालकांसाठी जनजागृती
दापोली:काॅक्लिआ पुणे फाॅर हिअरींग अन्ड स्पिच पुणे संचालित स्वरनाद भाषा, वाचा प्रशिक्षण केंद्र...
રાજુલા, જાફરાબાદ અને ખાંભા એમ ત્રણ તાલુકા ના ૨.૭૪ લાખ મતદારો દ્વારા ૧૫ ઉમેદવારોનું ભાવી ૧લી ડિસેમ્બર ના રોજ E.V.M. મશીનમાં શીલ કર છે.
ત્રણ તાલુકામાં ૩૦૩ બુથ પર યોજવામાં આવનાર છે મતદાન.
આ ૯૮ રાજુલા વિધાનસભા સીટ પર જ્ઞાતિ વાઈજ મતો...