ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
योजनाओं का लाभ उठाने का अनुरोध करते हुए जिला कलेक्टर।
योजनाओं का लाभ उठाने का अनुरोध करते हुए जिला कलेक्टर।
Share Market Rally | Evening News: अब तक की बड़ी खबरें विस्तार से | Top Headlines Today | Business
Share Market Rally | Evening News: अब तक की बड़ी खबरें विस्तार से | Top Headlines Today | Business
অৱশেষত মৃত্যু মুখত পৰিল গোলাঘাটৰ বিভিন্ন অঞ্চলত বিচৰণ কৰা গঁড়টো।
একাংশ জীৱশ্ৰেষ্ঠৰ জিঘাংশা আৰু বন বিভাগৰ অকৰ্মণ্যতাৰ বাবেই অৱশেষত নিয়তিৰ ওচৰত হাৰ মানিলে বিগত পাঁচ...
होली पर्व के अवसर पर गरीब बच्चों को मिला तोहफा चेहरे पर दिखी मुस्कान।
*इंडियन ह्यूमन राइट आर्गेनाईजेशन गोरखपुर के तत्वधान में बच्चों को बांटा गया पिचकारी रंग बिस्किट...
মুখ্যমন্ত্ৰী ড৹ হিমন্ত বিশ্ব শৰ্মাৰ নিৰাপত্তা আৱৰণ উন্নতি
মুখ্যমন্ত্ৰী ড৹ হিমন্ত বিশ্ব শৰ্মাৰ নিৰাপত্তা আৱৰণ উন্নতি। সৰ্বভাৰতীয় ভিত্তিত 'জেড+' শ্ৰেণীৰ...