ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पेपरलीक के मुद्दे पर मुख्यमंत्री भजनलाल शर्मा ने पूर्ववर्ती गहलोत सरकार को घेरा
मुख्यमंत्री भजनलाल शर्मा ने जयपुर में राजपुरोहित छात्रावास का उद्घाटन किया इस दौरान उन्होंने कहा...
पार्टीत मृत्यूचा तांडव! एकाच वेळी 50 पेक्षा अधिक लोकांना हार्ट अटॅक;
पार्टीत मृत्यूचा तांडव! एकाच वेळी 50 पेक्षा अधिक लोकांना हार्ट अटॅक;
रक्षा मंत्री-आर्मी चीफ ने जवानों संग असम में दिवाली मनाई:LOC-अटारी बॉर्डर पर जवानों ने मिठाई बांटी
केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह और आर्मी चीफ जनरल उपेंद्र द्विवेदी बुधवार शाम असम के तेजपुर...
लोकआस्था का महापर्व छठ का दुसरा दिन खरना ।छठी मैया के गीतों से भक्तिमय रोहा।
समस्त देश भर की भांति रोहा, चापरमुख में लोकआस्था,सुर्योपासना का महापर्व के आज द्वितीय दिन छठ...
राहुल गांधी और कांग्रेस जनता को गुमराह करने की कोशिश कर रहे हैं, अग्निवीर योजना पर बोले राजनाथ सिंह
केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने बुधवार को कांग्रेस नेता राहुल गांधी पर तीखा हमला किया और उन...