ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोरान संगीतमय सुंदरकांड समिति और श्री राधाकृष्ण विवाह भवन चैरिटेबल ट्रस्ट के संयुक्त तत्वावधान में तथा विभिन्न समितियों के सहयोग से - मोरान में 5 और 6 अप्रैल को 2 दिवसीय श्री हनुमान जन्मोत्सव का भव्य आयोजन
मोरानहाट में प्रत्येक वर्ष की तरह इस वर्ष भी श्री राधाकृष्ण मिलन मंदिर प्रांगण तथा विवाह भवन...
Delhi Budget LIVE Updates: दिल्ली का बजट राम राज्य की सियासत में उलझ कर रह गया | Aaj Tak News
Delhi Budget LIVE Updates: दिल्ली का बजट राम राज्य की सियासत में उलझ कर रह गया | Aaj Tak News
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા ગાંધીધામમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ
તારીખ 9/10/2022ના રોજ ઈદેમીલાદ નિમિત્તે શાંતિ પૂર્વક તહેવાર ઉજવાય તે માટે ગાંધીધામમાં પૂર્વ કચ્છ...
વઢવાણનાં અબોલ પીર ચોકમાં ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત
વઢવાણ શહેરના અબોલ પીર ચોકમાં પણ ગટરોના પાણી લોકોના ઘરમાં ઘુસતા અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવી રહી છે...