ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બારડોલીમાં આંગણવાડી પાસે ગટરનું તૂટેલું ઢાંકણ જોખમી
બારડોલી કડોદ રોડ પર જલારામ હુડકો સોસાયટીમાં આવેલ 1 નંબરની આંગણવાડીની નજીક જ રોડને અડીને પસાર થતી...
Cyclone Michaung: तूफ़ान क्यों आते हैं और तूफ़ान कितने तरह के होते हैं? (BBC Hindi)
Cyclone Michaung: तूफ़ान क्यों आते हैं और तूफ़ान कितने तरह के होते हैं? (BBC Hindi)
शरीरसौष्ठवासाठीची बेकायदा पावणेदोन लाखांची इंजेक्शन जप्त
गुन्हे शाखा आणि अन्न आणि औषध प्रशासनाने (एफडीए) शरीरसौष्ठवासाठी वापरल्या जाणाऱ्या...
ৰহা আঞ্চলিক ছাত্ৰ সন্থা ৰ তীব্ৰ প্ৰতিবাদ।বিদ্যুৎ যোগান নিয়মীত কৰাৰ দাবী।
সদৌ অসম ছাত্ৰ সন্থা ৰ আহ্বানত সমগ্ৰ ৰাজ্যৰ লগতে আজি ৰহা আঞ্চলিক ছাত্ৰ সন্থায়ো বিদ্যুৎ যোগান...