ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खुकालिया मोड़ पर हुए सड़क हादसे में 3 की मौत रैपुरा थाना में आज मामला दर्ज
फरियादी मोहन आदिवासी निवासी सराई खेड़ा ने रेपुरा थाना उपस्थित...
Dahod l 13 બકરાના શિકાર કરનાર દીપડાને વન વિભાગ દ્વારાપાંજરે પુરાયો l Divyang News
Dahod l 13 બકરાના શિકાર કરનાર દીપડાને વન વિભાગ દ્વારાપાંજરે પુરાયો l Divyang News
इस थेरेपी से काबू में किया अस्थमा [Ways to reduce asthma trouble]
इस थेरेपी से काबू में किया अस्थमा [Ways to reduce asthma trouble]