ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP Sony कैमरा के साथ लॉन्च हुआ एक तगड़ा मोटोरोला फोन, 4,310mAh बैटरी से है लैस
मोटोरोला ने अपने ग्राहकों के लिए Moto S50 फोन लॉन्च कर दिया है। कंपनी ने इस फोन को चीन में लॉन्च...
क्या है DTI Ratio? लोन EMI के आसान भुगतान में कितना मददगार, समझें इसका पूरा कैलकुलेशन
नई दिल्ली, बिजनेस डेस्क। अक्सर लोग घर या गाड़ी जैसी बड़ी रकम की चीजों को खरीदने के लिए लोन का...
देखें आज कहां-कहां चला अतिक्रमण पर बुलडोजर
कोटा के बोरखेड़ा इलाके में आर के नगर,जय हिंद नगर, बोरखेड़ा पुलिया के नीचे दोनों तरफ पेट्रोल पंप...
જેસર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અનિયમિત હોવાથી લોકો પરેશાન
જેસર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અનિયમિત હોવાથી લોકો પરેશાન