ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  किरोड़ी लाल मीणा के इस्तीफे के बाद CM ने केके विश्नोई को सौंपा कृषि विभाग 
 
                      राजस्थान विधानसभा का बजट सत्र शुरू होने के अगले ही दिन भजनलाल सरकार में कृषि मंत्री किरोड़ी लाल...
                  
   ગરબાડા મામલતદાર અનીલ જાદવ ની બદલી તથા તેઓનો વિદાય સમારંભ પાટાડુંગરી ખાતે યોજાયો. 
 
                      ગરબાડા મામલતદાર અનીલ જાદવ ની બદલી તથા તેઓનો વિદાય સમારંભ પાટાડુંગરી ખાતે યોજાયો.
                  
   પ્રેમમાં પાગલ યુવતીનું પરાક્રમ / ઘરના સભ્યોને બેહોશ કરી પ્રેમી સાથે થઈ પલાયન / Flash News 
 
                      પ્રેમમાં પાગલ યુવતીનું પરાક્રમ / ઘરના સભ્યોને બેહોશ કરી પ્રેમી સાથે થઈ પલાયન / Flash News
                  
   બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહ અર્પણ કરાયો.. 
 
                      બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહ અર્પણ કરાયો..
 
ઊંઝાના ૮૫ વર્ષીય પટેલ...
                  
   જગત જનની માં અંબે અંબાજી મંદિરમાં ભાગ્યેજ  નશીબવંતો ને જોવા મળતો આજનો પ્રક્ષાલન વિધિના  દર્શન... 
 
                      જગત જનની માં અંબે અંબાજી મંદિરમાં ભાગ્યેજ નશીબવંતો ને જોવા મળતો આજનો પ્રક્ષાલન વિધિના દર્શન...
                  
   
  
  
  
   
   
  