વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે તક્ષશિલા સંકુલના અને પતંજલિ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ ગઈ. મહાભારતના પાંચ પાંડવો- યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ના નામોથી ગ્રુપ રાખેલ હતા. ચિત્રો ઓળખો, કરન્ટ અફેર્સ, ગુણવંતી ગુજરાત, મહાકાવ્ય રામાયણ વગેરે વિભાગના પ્રશ્નો હતા. તમામ છ રાઉન્ડના અંતે યુધિષ્ઠિર ગ્રુપના વિદ્યાર્થીઓ 1) ગોહિલ રક્ષા 2) તરબુંદિયા અંજના 3) રૈયાણી હેત્વી 4) માલાસણા જીનલ 5) ચૌહાણ વજેન્દ્ર 6) નિંમ્બાર્ક જયે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે 1) ગોયલ લીલમ 2) મોરી હર્ષિદા 3) ચાવડા દિવ્યા 4) મોરી નિકિતા 5) નાકિયા વિશાલ 6) બાવળિયા અરુણે બીજો નંબર મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંચાલક શ્રી રોહિતભાઈ સિણોજીયા ના હસ્તે ઇનામો આપવામા આવ્યા હતા. સમગ્ર ક્વિઝના સંચાલન તક્ષશિલા સંકુલના એમડી. ડો. મહેશ પટેલે કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓગષ્ટ મહિનાના તહેવારોમાં એસ.ટી.નિગમને ૧૪.૨૧ કરોડથી વધુની આવક થઈ
અમદાવાદ
એસ.ટી.નિગમને આવકની દ્રષ્ટિએ ઓગષ્ટ માસના તહેવારો સારા એવા ફળ્યા છે. તા.૨૦ ઓગષ્ટ...
MCN NEWS | वैजापूर तालुक्यातील महालगाव येथे गौतमी पाटील यांचा नृत्य कार्यक्रम...
MCN NEWS | वैजापूर तालुक्यातील महालगाव येथे गौतमी पाटील यांचा नृत्य कार्यक्रम...
गृह मंत्रालय ने कानून उल्लंघन को लेकर NGO पर लिया एक्शन, पांच गैर सरकारी संगठनों का किया FCRA रद्द
नई दिल्ली। केंद्रीय गृह मंत्रालय ने विदेशी अंशदान विनियमन अधिनियम (Foreign Contribution...
কংগ্ৰেছে দেউৰী স্বায়ত্ব পৰিষদৰ নিৰ্বাচনত প্ৰাৰ্থীয়ে আগবঢ়াব পৰা নাই, আমি ১০০ শতাংশই জয়ী হ'ম: যোগেন মহন
কংগ্ৰেছে দেউৰী স্বায়ত্ব পৰিষদৰ নিৰ্বাচনত প্ৰাৰ্থীয়ে আগবঢ়াব পৰা নাই, আমি ১০০ শতাংশই জয়ী হম
palanpur exidant
પાલનપુર હાઇવેપર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો