વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે તક્ષશિલા સંકુલના અને પતંજલિ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ ગઈ. મહાભારતના પાંચ પાંડવો- યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ના નામોથી ગ્રુપ રાખેલ હતા. ચિત્રો ઓળખો, કરન્ટ અફેર્સ, ગુણવંતી ગુજરાત, મહાકાવ્ય રામાયણ વગેરે વિભાગના પ્રશ્નો હતા. તમામ છ રાઉન્ડના અંતે યુધિષ્ઠિર ગ્રુપના વિદ્યાર્થીઓ 1) ગોહિલ રક્ષા 2) તરબુંદિયા અંજના 3) રૈયાણી હેત્વી 4) માલાસણા જીનલ 5) ચૌહાણ વજેન્દ્ર 6) નિંમ્બાર્ક જયે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે 1) ગોયલ લીલમ 2) મોરી હર્ષિદા 3) ચાવડા દિવ્યા 4) મોરી નિકિતા 5) નાકિયા વિશાલ 6) બાવળિયા અરુણે બીજો નંબર મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંચાલક શ્રી રોહિતભાઈ સિણોજીયા ના હસ્તે ઇનામો આપવામા આવ્યા હતા. સમગ્ર ક્વિઝના સંચાલન તક્ષશિલા સંકુલના એમડી. ડો. મહેશ પટેલે કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીવદયાપ્રેમીઓ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું .....
જીવદયાપ્રેમીઓ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું .....
Poco C61: 5000 mAh बैटरी और MediaTek G36 प्रोसेसर वाला फोन बिक्री के लिए उपलब्ध, 7000 हजार से भी कम में खरीदें
Poco C61 तीन कलर ऑप्शन Mystical Green Ethereal Blue और Diamond Dust Back में पेश किया गया है। इसे...
जिला कलेक्टर व पुलिस अधीक्षक रहे ब्यावर दौरे पर, मतदाताओं से किया यह अपील
ब्यावर में जिला कलेक्टर रोहिताश्वसिंह तोमर और पुलिस अधीक्षक नरेन्द्र सिंह ने जिले का दौरा...
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબળા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબળા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં...
જસદણ મોક્ષધામ અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાશે
મહાદેવ
*સામુહિક અસ્થિ વિસર્જન*
સ્વામી વિવેકાનંદ મોકસધમાં અંતિમ વિધી થયેલા તમામ...