વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે તક્ષશિલા સંકુલના અને પતંજલિ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ ગઈ. મહાભારતના પાંચ પાંડવો- યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ના નામોથી ગ્રુપ રાખેલ હતા. ચિત્રો ઓળખો, કરન્ટ અફેર્સ, ગુણવંતી ગુજરાત, મહાકાવ્ય રામાયણ વગેરે વિભાગના પ્રશ્નો હતા. તમામ છ રાઉન્ડના અંતે યુધિષ્ઠિર ગ્રુપના વિદ્યાર્થીઓ 1) ગોહિલ રક્ષા 2) તરબુંદિયા અંજના 3) રૈયાણી હેત્વી 4) માલાસણા જીનલ 5) ચૌહાણ વજેન્દ્ર 6) નિંમ્બાર્ક જયે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે 1) ગોયલ લીલમ 2) મોરી હર્ષિદા 3) ચાવડા દિવ્યા 4) મોરી નિકિતા 5) નાકિયા વિશાલ 6) બાવળિયા અરુણે બીજો નંબર મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંચાલક શ્રી રોહિતભાઈ સિણોજીયા ના હસ્તે ઇનામો આપવામા આવ્યા હતા. સમગ્ર ક્વિઝના સંચાલન તક્ષશિલા સંકુલના એમડી. ડો. મહેશ પટેલે કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
ફરી એકવાર માનવતા શરમાઈ : મહિલાના મોત પર હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ સેવા ન મળી, પુત્ર બાઇક પર 80 કિમી દૂર માતાનો મૃતદેહ લાવ્યો
આજે આપણે ગમે તેટલા અપડેટ અને આધુનિક બની ગયા હોઈએ, પરંતુ કેટલીક વાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જે...
બનાસકાંઠા ની નવ બેઠક માટે કુલ 250 થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી
બનાસકાંઠા ની નવ બેઠક માટે કુલ 250 થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી
আঠখেলীয়া নামঘৰত কি ক'লে কৃষিমন্ত্ৰী অতুল বৰাই ?
ঐতিহ্যমণ্ডিত শ্ৰী শ্ৰী আঠখেলীয়া নামঘৰত উপস্থিত হয় ৰাজ্যৰ কৃষিমন্ত্ৰী অতুল বৰা। নামঘৰৰ সুকীয়া...
कवास की बेटियों ने प्रभात फेरी लगा स्नेह मिलन समारोह का किया समापन
कस्बे की सभी बेटियों का दो दिवसीय स्नेह मिलन समारोह का गुरुवार को समापन किया गया। कई वर्ष पहले...