વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે તક્ષશિલા સંકુલના અને પતંજલિ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ ગઈ. મહાભારતના પાંચ પાંડવો- યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ના નામોથી ગ્રુપ રાખેલ હતા. ચિત્રો ઓળખો, કરન્ટ અફેર્સ, ગુણવંતી ગુજરાત, મહાકાવ્ય રામાયણ વગેરે વિભાગના પ્રશ્નો હતા. તમામ છ રાઉન્ડના અંતે યુધિષ્ઠિર ગ્રુપના વિદ્યાર્થીઓ 1) ગોહિલ રક્ષા 2) તરબુંદિયા અંજના 3) રૈયાણી હેત્વી 4) માલાસણા જીનલ 5) ચૌહાણ વજેન્દ્ર 6) નિંમ્બાર્ક જયે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે 1) ગોયલ લીલમ 2) મોરી હર્ષિદા 3) ચાવડા દિવ્યા 4) મોરી નિકિતા 5) નાકિયા વિશાલ 6) બાવળિયા અરુણે બીજો નંબર મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંચાલક શ્રી રોહિતભાઈ સિણોજીયા ના હસ્તે ઇનામો આપવામા આવ્યા હતા. સમગ્ર ક્વિઝના સંચાલન તક્ષશિલા સંકુલના એમડી. ડો. મહેશ પટેલે કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एसडीएम ने किया मतदान केंद्रों पर बीएलओ की मौजूदगी का सत्यापन
सेडवा/ बाड़मेर , 10 नवम्बर।
सहायक निर्वाचक रजिस्ट्रकरण पदाधिकारी एवं एसडीएम सेडवा...
રેલવે સ્ટેશન પર રાત્રે સુતેલી મહિલાના પુત્રને ઉપાડીને લઈજતો ઈસમ સ્ટેશન પરના CCTV કેમેરામાં થયો કેદ
રેલવે સ્ટેશન પર રાત્રે સુતેલી મહિલાના પુત્રને ઉપાડીને લઈજતો ઈસમ સ્ટેશન પરના CCTV કેમેરામાં થયો કેદ
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಜೂನ್ 21 ರಂದು ವಿಶ್ವಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಯೋಗ ದಿನಾಚರಣೆ ನಡೆಯಲಿದೆ.
4 ದಿನಗಳ ಅಮೆರಿಕ ಪ್ರವಾಸಕ್ಕೆ ತೆರಳಿರುವ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಜೂನ್ 21 ರಂದು ವಿಶ್ವಸಂಸ್ಥೆಯಲ್ಲಿ...
પાલીતાણા મોટી પાણીયાળી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
પાલીતાણા મોટી પાણીયાળી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
Ankit Baiyanpuria ने अपनी सफलता का पूरा श्रेय अपने माता-पिता को दिया
Ankit Baiyanpuria ने अपनी सफलता का पूरा श्रेय अपने माता-पिता को दिया