છેલ્લા એક માસથી વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર બોટાદ શહેર અને જિલ્લામાં સતત પડી રહેલ વરસાદ બાદ અનેક વિસ્તારો માં પાણી ભરાયા છે. બોટાદ શહેરમાં ગઢડા રોડ મોચિપરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ૮૦ માં જવા માટે બાળકોને કીચડમાં ચાલવા મજબૂર બનવું પડે છે.! અનેક દિવસો વીતી ગયા પછી આજે એ પાણીમાં કીચડ સાથે પાણીમાં મચ્છરો તરતા જોવા મળે છે, બાળકોને મચ્છર જન્ય રોગ થવાને કારણે અનેક બાળકો બિમાર પડ્યા છે, ઝાડા, ઉલટી, તાવ, ચામડીના રોગમાં બાળકો ઘેરાયા હોવાનું સ્થાનીક રહીશ વાલીઓ જણાવી રહ્યા છે ત્યારે બાળકોને આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલતા વાલીઓ ડર અનુભવે છે, વાલીઓ તાત્કાલિક આ વિસ્તારમાં માટી પુરાણ કરવું પડે અને પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક દવા છટકાવ કરી બાળકોની સુરક્ષા માટે કામગીરી હાથ ધરવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.! જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar के वैशाली में गुस्साई लड़कियों ने मुंह ढंककर शिक्षा अधिकारी की गाड़ी पर हमला क्यों किया?
Bihar के वैशाली में गुस्साई लड़कियों ने मुंह ढंककर शिक्षा अधिकारी की गाड़ी पर हमला क्यों किया?
वृक्षारोपणाच सगोपण करण महत्वाच तसेच विजयादशमी च्या सर्व नारिकाना शुभेच्छा देताना, पत्रकार थोरात
वृक्षारोपणाच सगोपण करण महत्वाच विजयादशमी च्या सर्व नारिकाना शुभेच्छा देताना, पत्रकार थोरात
নুমলীগড়ত কেৰিয়াৰ গাইডেন্স কৰ্মশালা
নুমলীগড় উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত আজি আই টি বি পি ৩৩বি এন,গুৱাহাটীৰ উদ্যোগত কেৰিয়াৰ গাইডেন্স...
गुरु नानक देव जी का संदेश पुरे विश्व के लिए प्रकाश स्तंभ- तरुण चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुग ने आज गुरु नानक देव जी के प्रकाश पर्व के अवसर पर दिल्ली स्थित...
જામનગર ખાતે ગોકુલનગર વિસ્તારમાં આવેલ બંસી સ્કૂલ માં છેલ્લા ૩ વષૅ થી ગણપતિ મહોત્સવ નું ભવ્ય આયોજન
જામનગર ખાતે ગોકુલનગર વિસ્તારમાં આવેલ બંસી સ્કૂલ માં છેલ્લા ૩ વષૅ થી ગણપતિ મહોત્સવ નું ભવ્ય આયોજન