ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી આર .પી..આર્ટસ, કે બી કોમર્સતથા બી.સી.જે. સાયન્સ કોલેજ ખંભાતનાં NSS વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અતર્ગત મેરી માટી મેરા દેશ અભિયાનનાં ભાગ રૂપે ખંભાત સાર્વજનિક કેળવણી મંડળનાં સેક્રેટરી ડો. બંકિમચંદ્ર વ્યાસ તથા કોલેજના આચાર્ય ડૉ.વિશષ્ઠ ધર દ્વવેદી તથા ઉપાચાર્ય ડો.અશ્વિનસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.