હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बावड़ी खेड़ा से जोगणिया माता रानी के पैदल यात्रियों का जत्था रवाना, जगह जगह हुआ स्वागत।
नमाना क्षेत्र में नवरात्रा स्थापना के साथ ही पैदल यात्री माता के दरबार में दर्शनों को जाना हुआ...
Manpreet Badal in BJP will turn the tables: Chugh
Chandigarh: BJP national general secretary Tarun Chugh today said that induction of former...
ચોંકાવનારો કિસ્સો : બુલાતી હે મગર જાનેકા નહિ …મને ઘરે એકલી બોલાવી છેડછાડ કરી
ગુજરાતના અમદાવાદમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચેટિંગ એપ પર એક યુવકની એક...
બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું ‘અમારા સામે તપાસ તો ભાજપના ધારાસભ્યો સામે કેમ નહિ ?’ તે પણ ક્યાં દુધના ધોયેલા છે ? ભાજપના ધારાસભ્ય સામે પણ તપાસ ચાલુ ! !
બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકાર ઉપર માછલાં ધોવાયા બાદ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે પણ...
रायगड जिल्ह्यात ८४.८३टक्के आनंदाचा शिधा वाटप
#पात्र लाभार्थींना आनंद शिध्याचे वाटप लवकर व्हावे यासाठी रेशन...