હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टी20 विश्व कप के लिए जल्दी होगा टीम इंडिया का चयन, बुमराह की चोट चयनकर्ता की चिंता
टूर्नामेंट के लिए भारतीय टीम की घोषणा अगले कुछ दिनों में की जानी है। चयनकर्ताओं की चिंता तेज...
કાંકરેજ મામલતદાર અને ડીસા પ્રાંત અધિકારી એ ખારિયા ગામની મુલાકાત લીધી...!
કાંકરેજ મામલતદાર અને ડીસા પ્રાંત અધિકારી એ ખારિયા ગામની મુલાકાત લીધી...!
સિહોર જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવશે
સિહોર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ છવાયો છે.અને શ્રી કૃષ્ણ ભગવાનના...
Aurangabad Adarsh Scam में जिन मज़दूरों के लाखों डूबे, उनका हाल देखकर बेशर्म भी सिर झुका लेंगे
Aurangabad Adarsh Scam में जिन मज़दूरों के लाखों डूबे, उनका हाल देखकर बेशर्म भी सिर झुका लेंगे
Kathua Terrorist Attack: कठुआ में बड़ा आतंकी हमला, सेना पर ऐसे किया अटैक | Aaj Tak
Kathua Terrorist Attack: कठुआ में बड़ा आतंकी हमला, सेना पर ऐसे किया अटैक | Aaj Tak