સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ জিলা পৰিষদৰ কাৰ্য্যালয়ত জিলা প্ৰশাসনৰ সহযোগত মেণ্টেল হেল্থকেয়াৰ এক্ট ২০১৭ আৰু এন ডিপিএছ এক্ট সন্দৰ্ভত প্ৰশিক্ষণ।
শিৱসাগৰ জিলা স্বাস্থ্যবিভাগৰ তৰফৰ পৰা সদৰি কৰা মতেজিলা মানসিক স্বাস্থ্য কাৰ্য্যক্ৰমৰ উদ্যোগত...
ખેડબ્રહ્મા ના વેપારી એ ચાંદીની મૂર્તિ ખરીદી સોની ની ધરપકડ કરાઈ
અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને...
UPPSC Student Protest : प्रयागराज में प्रदर्शनकारी छात्रों ने पुलिस पर लगाए गंभीर आरोप | Aaj Tak
UPPSC Student Protest : प्रयागराज में प्रदर्शनकारी छात्रों ने पुलिस पर लगाए गंभीर आरोप | Aaj Tak
ગાંધીધામમાં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મેરેથોનનું આયોજન
*ગાંધીધામ ના ડી.પી.ટી મેદાન માં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા 2023 ની પ્રથમ "મેરેથોન" નું આયોજન કરવામાં...
MCN NEWS| एक लढा कॅन्सर विरोधात कॅन्सर मुक्त महाराष्ट्रासाठी वैजापूरात कॅन्सर रुग्ण तपासणी शिबीर
MCN NEWS| एक लढा कॅन्सर विरोधात कॅन्सर मुक्त महाराष्ट्रासाठी वैजापूरात कॅन्सर रुग्ण तपासणी शिबीर