અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. અમદાવાદમાં એક દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટ્યા છે. જેથી 50 હજાર જેટલા નવા આંખના ટીપા મંગાવાયા છે. આ પહેલા પણ 20 હજાર જેટલા ટીપા મંગાવાયા હતા મહત્વનું છે કે AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  आर्मी में नौकरी लगाने के नाम पर ठगे 6 लाख रुपए पीड़ित ने बताया कि भाई की आर्मी में नौकरी लगाने के लिए दिया था पैसा, ठगी करने वालों तीनों बदमाशों पर केस दर्ज 
 
                      जयपुर में आर्मी में नौकरी लगाने के नाम पर छह लाख रुपए की धोखाधड़ी करने का मामला दर्ज किया है।...
                  
   Technically Stable Stocks | इस समय Fundamentally कौन से स्टॉक्स पर रखें भरोसा? | Exide Share Price 
 
                      Technically Stable Stocks | इस समय Fundamentally कौन से स्टॉक्स पर रखें भरोसा? | Exide Share Price
                  
   "रक्तदान महादान" खोखली और थोथली बात! 
 
                      मेरी कलम से.......
विश्व रक्तदाता दिवस!
कैसे मनाएं, बताइए ज़रा?
थोथली बातों से, दकियानूसी सोच से...
                  
   મોરબી બ્રિજ દુર્ઘટનાના અનુસંધાને ધ્રાંગધ્રા શહેરમાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી 
 
                      મોરબી બ્રિજ દુર્ઘટનાના અનુસંધાને ધ્રાંગધ્રા શહેરમાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી
                  
   શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સોમનાથમાં સુરક્ષા સઘન કરાઇ  
 
                      બાર જ્યોતિર્લિંગમા પ્રથમ અને કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવા વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ...
                  
   
  
  
  
   
  