હાલોલ તાલુકાના વરસડા ગામે આવેલા મુખ્ય તળાવમાં એક મગર દેખા દેતા ગ્રામજનોમાં ભય સાથે ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં તળાવમાં મગર આમતેમ બિન્દાસ ફરતો હોઇ બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા સહિત પંથકમાં જાનવરોના ઉત્થાન અને બચાવનું કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરાવતા વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે તાત્કાલિક વરસડા ગામે પહોંચી તળાવમાંથી મગજને ઝડપી પાડવા માટે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત ઉઠાવી હતી જો કે તળાવના ઊંડા પાણીમાં વારંવાર અદ્રશ્ય થઈ જતા મગજને ઝડપી પાડવામાં નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગને તકલીફો પડતા આખરે પાંજરું ગોઠવી મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરવાની તજવીજ હાથ ધરાઇ હતી જેમાં કલાકોની લાંબી જહેમત બાદ આખરે સાડા ચાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતો મગર પાંજરે પુરાયો હતી જેમાં વરસડા ગામે તળાવમાંથી મગર આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ઝડપાયેલા મગરને વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા ક્રોકોડાઈલ રેસ્ક્યું સેન્ટર ખાતે સહી સલામત છોડી મુકાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जोपर्यंत आरक्षण भेटत नाही तोपर्यंत पाणी सतत तापत ठेवा-शिवशाहीर अरविंद घोगरे पाटील "हर्षी येथे मराठा आरक्षणासह हम सब जरांगे यावर शिवशाहीर अरविंद घोगरे यांनी सादर केला पोवाडा"
जोपर्यंत आरक्षण भेटत नाही तोपर्यंत पाणी सतत तापत ठेवा- शिवशाहीर अरविंद घोगरे पाटील
"हर्षी येथे...
વલ્લી પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી
તારાપુર તાલુકાના વલ્લી ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે...
Jharkhand Politics: Champai Soren लेंगे सीएम पद की शपथ, 2 और लोग मंत्री पद की शपथ लेंगे | Aaj Tak
Jharkhand Politics: Champai Soren लेंगे सीएम पद की शपथ, 2 और लोग मंत्री पद की शपथ लेंगे | Aaj Tak
સત્કાર સમારંભ, માતૃ પિતૃ વંદના અને લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજાયો...
સત્કાર સમારંભ, માતૃ પિતૃ વંદના અને લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજાયો...
ગુજરાતમાં ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં 11 નદીના જળનો ઉમેરો કરાયો, Video
ગુજરાતમાં ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં 11 નદીના જળનો ઉમેરો કરાયો, Video