આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઇ રહી છે સિહોર સાથે રાજયભરમાં ભવ્ય તીરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સિહોરમાં ૧૨ મીએ શુક્રવારે સવારે ૯ વાગ્યે હજારો લોકોની ઉપસ્થિતિમાં 3 કી. મી. લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજેશહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં 5 હજાર થી વધુ લોકો જોડાશે તેવું નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યાં હતું કે ભવ્ય તિરંગા યાત્રાનો અંદાજે ર થી ૩ કિ. મી.નો રૂટ સ્ટેશન રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરશે અને ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાશે ૧ર મીએ સ્થળ ઉપર તંત્ર પ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરશે, તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરશે યાત્રા સવારે ૯ વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થશે, ૧૧ વાગ્યે સમાપન થશે, જેમાં તમામ એનજીઓ, ધારિમક સંસ્થાઓ કોલેજ - સ્ફુલ્સ-ડેરી એસો., ઔધોગિક એકમો, ટેલીકોમ, જીઇબીજીએસટી, રેલ્વે-પોસ્ટલ - ઇન્કમટેક્ષ, બાર એસો. કેમીસ્ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. શહેરના તમામ વેપારી એસો વિગેરે ખાસ જોડાશે આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ પ્રમુખશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે. આ યાત્રા એક એતિહાસિક સંભારણું બની રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉત્તરાખંડમાં મેઘ તાંડવ : ભુસ્ખલનના કારણે 11 લોકોને લઈને જતું વાહન ગંગા નદીમાં ખાબક્યું, મિસ્સરવાલામાં 2 મકાનો ધરાશાઈ
ઉત્તરાખંડમાં વરસાદના કારણે કુલ 5ના મોત : ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનથી 3ના મોત...
2024 Honda CB125R: ग्लोबली लॉन्च हुई होंडा की नई बाइक, जानिए इंजन और फीचर्स की डिटेल
Honda की नई बाइक का DOHC 4V इंजन 10000rpm पर 14.75 बीएचपी की अधिकतम शक्ति और 8000rpm पर 11.6 एनएम...
भाजपा पूर्व प्रदेश अध्यक्ष पूनिया के जन्मदिवस पर कंबल वितरित कर सेवाकार्य किए
भाजपा पूर्व प्रदेश अध्यक्ष पूनिया के जन्मदिवस पर कंबल वितरित कर सेवाकार्य किएतालेड़ा में स्थित...
PGVCLની મનમાની અને તાનાશાહી સામે જનપ્રતિનિધિનો આક્રોશવિસ્તારની સમસ્યા દૂર કરવા રોષે ભરાયા
PGVCLની મનમાની અને તાનાશાહી સામે જનપ્રતિનિધિનો આક્રોશવિસ્તારની સમસ્યા દૂર કરવા રોષે ભરાયા
માનપુરા ગામ નો શાળા ના ઓરડા જર્જરિત હાલત માં બાળકો ખુલ્લા માં કરે છે અભ્યાસ...
માનપુરા ગામ નો શાળા ના ઓરડા જર્જરિત હાલત માં બાળકો ખુલ્લા માં કરે છે અભ્યાસ...