આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઇ રહી છે સિહોર સાથે રાજયભરમાં ભવ્ય તીરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સિહોરમાં ૧૨ મીએ શુક્રવારે સવારે ૯ વાગ્યે હજારો લોકોની ઉપસ્થિતિમાં 3 કી. મી. લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજેશહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં 5 હજાર થી વધુ લોકો જોડાશે તેવું નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યાં હતું કે ભવ્ય તિરંગા યાત્રાનો અંદાજે ર થી ૩ કિ. મી.નો રૂટ સ્ટેશન રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરશે અને ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાશે ૧ર મીએ સ્થળ ઉપર તંત્ર પ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરશે, તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરશે યાત્રા સવારે ૯ વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થશે, ૧૧ વાગ્યે સમાપન થશે, જેમાં તમામ એનજીઓ, ધારિમક સંસ્થાઓ કોલેજ - સ્ફુલ્સ-ડેરી એસો., ઔધોગિક એકમો, ટેલીકોમ, જીઇબીજીએસટી, રેલ્વે-પોસ્ટલ - ઇન્કમટેક્ષ, બાર એસો. કેમીસ્ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. શહેરના તમામ વેપારી એસો વિગેરે ખાસ જોડાશે આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ પ્રમુખશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે. આ યાત્રા એક એતિહાસિક સંભારણું બની રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JPC की बैठक में हुए हंगामे पर बोले केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत, लोकतंत्र में स्वीकार नहीं इस तरह की घटना
वक्फ बिल पर संयुक्त संसदीय समिति (जेपीसी) की बैठक में मंगलवार को भारी हंगामा हुआ. साथ ही नौबत...
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
नए साल के जश्न में डूबा भारत, प्रधानमंत्री ने देशवासियों के दी शुभकामनाएं
पूरा देश आज नए साल के जश्न में डूबा है. इसके साथ ही शुभकामना संदेशों का सिलसिला भी चल निकला है....
रायगड जिल्ह्यात ८४.८३टक्के आनंदाचा शिधा वाटप
#पात्र लाभार्थींना आनंद शिध्याचे वाटप लवकर व्हावे यासाठी रेशन...
Jammu के कटरा स्टेशन पर स्वच्छता अभियान, 14 मिनट में साफ किया पूरा स्टेशन | Aaj Tak News
Jammu के कटरा स्टेशन पर स्वच्छता अभियान, 14 मिनट में साफ किया पूरा स्टेशन | Aaj Tak News