આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઇ રહી છે સિહોર સાથે રાજયભરમાં ભવ્ય તીરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સિહોરમાં ૧૨ મીએ શુક્રવારે સવારે ૯ વાગ્યે હજારો લોકોની ઉપસ્થિતિમાં 3 કી. મી. લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજેશહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં 5 હજાર થી વધુ લોકો જોડાશે તેવું નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યાં હતું કે ભવ્ય તિરંગા યાત્રાનો અંદાજે ર થી ૩ કિ. મી.નો રૂટ સ્ટેશન રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરશે અને ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાશે ૧ર મીએ સ્થળ ઉપર તંત્ર પ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરશે, તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરશે યાત્રા સવારે ૯ વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થશે, ૧૧ વાગ્યે સમાપન થશે, જેમાં તમામ એનજીઓ, ધારિમક સંસ્થાઓ કોલેજ - સ્ફુલ્સ-ડેરી એસો., ઔધોગિક એકમો, ટેલીકોમ, જીઇબીજીએસટી, રેલ્વે-પોસ્ટલ - ઇન્કમટેક્ષ, બાર એસો. કેમીસ્ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. શહેરના તમામ વેપારી એસો વિગેરે ખાસ જોડાશે આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ પ્રમુખશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે. આ યાત્રા એક એતિહાસિક સંભારણું બની રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેત્રંગ પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનાના એક વર્ષથી નાસતો ફરતા આરોપી ને ઝઘડિયા જીઆઇડીસી માથી જડપી પાડતી એલસીબી
ભરૂચ એલ.સી.બી.ની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી મળેલ...
সোণাৰিত বন বিভাগে জব্দ কৰিলে অবৈধ ভাৱে বালি কঢ়িওৱা বাহন
চৰাইদেউ জিলাত অবিভক্ত শিৱসাগৰ জিলা বন বিষয়াৰ অভিযান।জিলা খনৰ বিভিন্ন অঞ্চলত গঢ়ি উঠা বালি মহল...
बाजारपेठेत गर्दी होऊ नये यासाठी पी १ पी२ चा शुभारंभ
दोन दिवसांनी गणेशोत्सवाला प्रारंभ होत असुन यंदा मोठ्या उत्साहात साजरा होणार असल्याने या...
અસામાજીક તત્વોએ ડો.પર હુમલો કર્યો હતો. તેનો વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યા હાજર રહી આવેદનપત્ર આપ્યુ
કોલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના મામલા બાદ...
CM Eknath Shinde के हमास वाले बयान पर भड़के Sanjay Raut, कहा- दिमाग में भरे हैं कीडे़ | Aaj Tak News
CM Eknath Shinde के हमास वाले बयान पर भड़के Sanjay Raut, कहा- दिमाग में भरे हैं कीडे़ | Aaj Tak News