આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઇ રહી છે સિહોર સાથે રાજયભરમાં ભવ્ય તીરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સિહોરમાં ૧૨ મીએ શુક્રવારે સવારે ૯ વાગ્યે હજારો લોકોની ઉપસ્થિતિમાં 3 કી. મી. લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજેશહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં 5 હજાર થી વધુ લોકો જોડાશે તેવું નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યાં હતું કે ભવ્ય તિરંગા યાત્રાનો અંદાજે ર થી ૩ કિ. મી.નો રૂટ સ્ટેશન રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરશે અને ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાશે ૧ર મીએ સ્થળ ઉપર તંત્ર પ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરશે, તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરશે યાત્રા સવારે ૯ વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થશે, ૧૧ વાગ્યે સમાપન થશે, જેમાં તમામ એનજીઓ, ધારિમક સંસ્થાઓ કોલેજ - સ્ફુલ્સ-ડેરી એસો., ઔધોગિક એકમો, ટેલીકોમ, જીઇબીજીએસટી, રેલ્વે-પોસ્ટલ - ઇન્કમટેક્ષ, બાર એસો. કેમીસ્ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. શહેરના તમામ વેપારી એસો વિગેરે ખાસ જોડાશે આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ પ્રમુખશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે. આ યાત્રા એક એતિહાસિક સંભારણું બની રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के शिक्षा मंत्री की इस अनूठी पहल को जानकर आप रह जाएंगे हैरान, जानिए क्या है मामला
अपने फैसलों और बयानों को लेकर सुर्खियों में रहने वाले राजस्थान सरकार के शिक्षा एवं पंचायती राज...
પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન
જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આજે ખોડલધામ સમિતિ દ્વારા આયુર્વેદિક નિદાન...
सासरच्या त्रासाला कंटाळून विवाहितेने दोन मुलासह केली आत्महत्या
पतीस बार्शी पोलिसांनी केली अटक
सोलापूर :- हुंड्याच्या 50 हजार रूपयासाठी जावई व...