વઢવાણના ખમીસણા ગામે બાઇક નાખવા બાબતે બોલાચાલી બાદ 4 શખસે સોરીયા વડે હમલો કર્યો હતો. જેમાં 3 લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે ટી બી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. 4 સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી.જોરાવરનગર પોલીસ મથકે ખમીસણાના શારદાબેન કુમાદરાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 13-7એ તેમના દીકરા વિશાલ સામે ગામના વિક્રમભાઇ બે વાર બાઇક લઇ સામે નાખેલ હતું.તેઓ અવારનવાર તેમના ઘરની પાસે નીકળે ત્યારે પણ ડોળા કાઢતા હતા. આ બાબતે સાંજના સમયે વિક્રમભાઇ તથા રમેશભાઇ ઘરે સોરીયા લઇ આવી ગાળો આપવા લાગ્યા હતા. આથી દીકરો વિશાલ તેમના પત્નિ નાનો દીકરો વિષ્ણુ દીકરી વૈશાલી જાગી ગયા હતા.વિક્રમભાઇએ સોરીયુ બતાવી તારી પત્નિ ક્યાં છે કહી ગાળો આપતા તેમ કરવાની ના પાડી હતી. આથી વિક્રમભાઇ અને અન્ય 3 શખસે હુમલો કર્યો હતો. જેમાં વિશાલ, રમેશભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ગામના લોકો આવી જતા હુમલો કરનાર હજુ મોટર સાઇકલ નાખવાનો છું, મારી નાખવાની ધમકી અપી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં શારદાબેનને માથે 8 ટાંકા અને વિશાલને ઇજા વધુ હોઇ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. વિક્રમભાઇ રમેશભાઇ, રમેશભાઇ ભાથાભાઇ, અનિલભાઇ રમેશભાઇ, દિલિપભાઇ રમેશભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા ના સદસ્ય અને ડીસા વેપારી એસોસિયેશન ના પ્રમુખ જગદીશચંદ્ર શંકરલાલ મોદી સંત અન્ના હાઈસ્કૂલ ના નિચાણવાળા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી
ડીસા નગરપાલિકાના સદસ્ય અને ડીસા વેપારી એસોસિયેશન ના પ્રમુખ જગદીશચંદ્ર શંકરલાલ મોદી સંત અન્ના...
Sulata Deo Reaction: Jaya Bachchan के रिटायरमेंट के मौके पर BJD सांसद Sulata Deo ने दिया भावुक भाषण
Sulata Deo Reaction: Jaya Bachchan के रिटायरमेंट के मौके पर BJD सांसद Sulata Deo ने दिया भावुक भाषण
NATO Membership: जो बाइडन ने तुर्किये के राष्ट्रपति एर्दोगन से की बात, स्वीडन को नाटो में देखने की जताई इच्छा
वॉशिंगटन, अमेरिका के राष्ट्रपति जो बाइडन ने स्वीडन को नाटो में शामिल कराने की दिशा में तुर्किये...
ઉમરેઠ જીલ્લા તંત્ર દ્વારા ગણેશ ચતુર્થી પર્વને લઈ માટીની મુર્તિઓ બનાવા કારીગરોને અનુરોધ
ઉમરેઠ જીલ્લા તંત્ર દ્વારા ગણેશ ચતુર્થી પર્વને લઈ માટીની મુર્તિઓ બનાવા કારીગરોને અનુરોધ