વઢવાણના ખમીસણા ગામે બાઇક નાખવા બાબતે બોલાચાલી બાદ 4 શખસે સોરીયા વડે હમલો કર્યો હતો. જેમાં 3 લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે ટી બી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. 4 સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી.જોરાવરનગર પોલીસ મથકે ખમીસણાના શારદાબેન કુમાદરાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 13-7એ તેમના દીકરા વિશાલ સામે ગામના વિક્રમભાઇ બે વાર બાઇક લઇ સામે નાખેલ હતું.તેઓ અવારનવાર તેમના ઘરની પાસે નીકળે ત્યારે પણ ડોળા કાઢતા હતા. આ બાબતે સાંજના સમયે વિક્રમભાઇ તથા રમેશભાઇ ઘરે સોરીયા લઇ આવી ગાળો આપવા લાગ્યા હતા. આથી દીકરો વિશાલ તેમના પત્નિ નાનો દીકરો વિષ્ણુ દીકરી વૈશાલી જાગી ગયા હતા.વિક્રમભાઇએ સોરીયુ બતાવી તારી પત્નિ ક્યાં છે કહી ગાળો આપતા તેમ કરવાની ના પાડી હતી. આથી વિક્રમભાઇ અને અન્ય 3 શખસે હુમલો કર્યો હતો. જેમાં વિશાલ, રમેશભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ગામના લોકો આવી જતા હુમલો કરનાર હજુ મોટર સાઇકલ નાખવાનો છું, મારી નાખવાની ધમકી અપી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં શારદાબેનને માથે 8 ટાંકા અને વિશાલને ઇજા વધુ હોઇ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. વિક્રમભાઇ રમેશભાઇ, રમેશભાઇ ભાથાભાઇ, અનિલભાઇ રમેશભાઇ, દિલિપભાઇ રમેશભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Uttarkashi Tunnel Rescue Operation Updates: मजदूरों के लिए बड़ा ऑपरेशन, PM Modi की नज़र | Aaj Tak 
 
                      Uttarkashi Tunnel Rescue Operation Updates: मजदूरों के लिए बड़ा ऑपरेशन, PM Modi की नज़र | Aaj Tak
                  
   BJP preparing to use orange e-bike in election campaigning | Tv9GujaratiNews 
 
                      BJP preparing to use orange e-bike in election campaigning | Tv9GujaratiNews
                  
   ವಿಜಯಪುರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ 7 ಶಾಸಕರ ಸೋಲಿಗೆ ಯತ್ನಾಳ್ ಕಾರಣ - ಮಾಜಿ ಸಚಿವ ಮುರುಗೇಶ್ ನಿರಾಣಿ ಕಿಡಿ 
 
                      ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ನಾಯಕರ ನಡುವಿನ ವಾಕ್ಸಮರ ತೀವ್ರಗೊಂಡಿದೆ. ವಿಜಯಪುರ ನಗರ ಬಿಜೆಪಿ ಶಾಸಕ ಬಸನಗೌಡ ಪಾಟೀಲ್ ಯತ್ನಾಳ್...
                  
   Delhi में फिर बढ़ा AQI, Gopal Rai ने बताया इसे कैसे कम करेगी Kejriwal सरकार | Delhi Pollution 
 
                      Delhi में फिर बढ़ा AQI, Gopal Rai ने बताया इसे कैसे कम करेगी Kejriwal सरकार | Delhi Pollution
                  
   NCC વિભાગ દ્વારા FY ના વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી 
 
                      લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી એ.આર.એસ સખીદા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ લીંબડી...
                  
   
  
  
  
   
   
  