વઢવાણના ખમીસણા ગામે બાઇક નાખવા બાબતે બોલાચાલી બાદ 4 શખસે સોરીયા વડે હમલો કર્યો હતો. જેમાં 3 લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે ટી બી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. 4 સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી.જોરાવરનગર પોલીસ મથકે ખમીસણાના શારદાબેન કુમાદરાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 13-7એ તેમના દીકરા વિશાલ સામે ગામના વિક્રમભાઇ બે વાર બાઇક લઇ સામે નાખેલ હતું.તેઓ અવારનવાર તેમના ઘરની પાસે નીકળે ત્યારે પણ ડોળા કાઢતા હતા. આ બાબતે સાંજના સમયે વિક્રમભાઇ તથા રમેશભાઇ ઘરે સોરીયા લઇ આવી ગાળો આપવા લાગ્યા હતા. આથી દીકરો વિશાલ તેમના પત્નિ નાનો દીકરો વિષ્ણુ દીકરી વૈશાલી જાગી ગયા હતા.વિક્રમભાઇએ સોરીયુ બતાવી તારી પત્નિ ક્યાં છે કહી ગાળો આપતા તેમ કરવાની ના પાડી હતી. આથી વિક્રમભાઇ અને અન્ય 3 શખસે હુમલો કર્યો હતો. જેમાં વિશાલ, રમેશભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ગામના લોકો આવી જતા હુમલો કરનાર હજુ મોટર સાઇકલ નાખવાનો છું, મારી નાખવાની ધમકી અપી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં શારદાબેનને માથે 8 ટાંકા અને વિશાલને ઇજા વધુ હોઇ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. વિક્રમભાઇ રમેશભાઇ, રમેશભાઇ ભાથાભાઇ, અનિલભાઇ રમેશભાઇ, દિલિપભાઇ રમેશભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
26 July KARGIL દિવસ 2022|Ahmedabad head line news
#ahmedabad_head_line_news
ડીસામાં ફૂડ વિભાગની ટીમે તેલ મીલમાં દરોડા પાડ્યા
ડીસા શહેરની જીઆઇડીસીમાં ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્યચીજોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે...
એક ભારતીય થઈ તમારે આ જાણવું જોઈએ!આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થવા બદલ "હર ઘર તિરંગા" યોજનાનું મહત્વ જાણો અહીં...
ભારત દેશમાં આઝાદીકા અમુત મહોત્સવના 75 વર્ષના પૂર્ણ થયાના આરંભેઆજથી દેશમાં દરેક જણ એવું વિચારો કે...