સાયલા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાંથી એક લાસ મળી આવી તાત્કાલિક અસરે સાયલા પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસર એ ઢેઢુકી ગામની સીમમાં પહોંચી અને પ્રથમ આ લાખને સાયલા ગામ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેની તપાસ હાથ ધરવામાં આવતા આ મૃતક સુરેન્દ્રનગર શહેરના ટીબી હોસ્પિટલ સામે આવેલ વિસ્તારમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે પરિવારજનોને પણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે તાત્કાલિક અસરે પરિવારજનો પણ સાયલા ખાતે દોડી આવ્યા હતા અને આ અંગેની ફરિયાદ નોંધ અને આગળની તપાસ સાયલા પોલીસે હાથ ધરવામાં આવી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામ ખાતે ગામની સીમમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી.ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સાયલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી ત્યારે આ લાસ્ટ સુરેન્દ્રનગર શહેરના મહાદેવભાઇ ગોરધનભાઈ સાકરીયા ઉમર વર્ષ 48 વાળાની હોવાનું ભૂલવા પામેલ હતું ત્યારે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ વ્યક્તિની લાશ આ આ વિસ્તારમાં ક્યાંથી આવી હત્યા કરી કે કઈ રીતે તેનું મોત થયું તેની તપાસ આગળ સાયલા પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Loksabha Election: PM Modi को Digvijaya Singh की चेतावनी, कहा- 'देश और हिंदुओं से माफी मांगे...'
Loksabha Election: PM Modi को Digvijaya Singh की चेतावनी, कहा- 'देश और हिंदुओं से माफी मांगे...'
Uttarkashi tunnel में फंसे मजदूरो को पाइप के जरिए ऐसे निकालेंगे, वीडियो देख लीजिए
Uttarkashi tunnel में फंसे मजदूरो को पाइप के जरिए ऐसे निकालेंगे, वीडियो देख लीजिए
ટાઈટન દ્વારા એક લાખ વૃક્ષ વાવવા ના સંકલ્પ સાથે વડોદરા મા વૃક્ષારોપણ ની શરૂઆત કરાશે
ટાઈટન દ્વારા એક લાખ વૃક્ષ વાવવા ના સંકલ્પ સાથે વડોદરા મા વૃક્ષારોપણ ની શરૂઆત કરાશે
ડીસા રાણપુર ઉગમણાવાસ ગામે હનુમાનજી મંદિરે હવન યજ્ઞનું આયોજન સાથે નવનિર્માણ કાર્યકમ યોજાયો.
ડીસા રાણપુર ઉગમણાવાસ ગામે હનુમાનજી મંદિરે હવન યજ્ઞનું આયોજન સાથે નવનિર્માણ કાર્યકમ યોજાયો.