આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Year Ender 2023: ये हैं देश की सबसे ज्यादा बिकने वाली गाड़ियां, नंबर-1 पर रही ये हैचबैक
आज हम आपके लिए इस साल सबसे अधिक बिकने वाली कारों की लिस्ट लेकर आए हैं। इस साल टाटा की सबसे अधिक...
અપહરણના ગુનામાં સંડોવાયેલો શખસ હરીપર રોડ પરથી ઝડપાયો
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલા અપહરણ સહિતના ગુનામાં ધ્રાંગધ્રાના હૈદરભાઈ...
આહિરસમાજવાડીખાતેકોંગ્રેસપાર્ટીનાસંગઠનના આગેવાનોદ્વારાવિવિધપ્રશ્નો અગેતાત્કાલિકનિકાલ કરવામિટિંગ યોજાઇ
આહિરસમાજવાડીખાતેકોંગ્રેસપાર્ટીનાસંગઠનના આગેવાનોદ્વારાવિવિધપ્રશ્નો અગેતાત્કાલિકનિકાલ કરવામિટિંગ યોજાઇ
শিমলুগুৰি নাট্য মন্দিৰত পোষণ পঞ্চায়ত আৰু ৰন্ধন বিধি প্ৰদৰ্শণী অনুষ্ঠান ।
শিমলুগুৰি নাট্য মন্দিৰত নাজিৰা সংহত শিশু উন্নয়ন প্ৰকল্পৰ সৌজন্যত আৰু বিভিন্ন চৰকাৰী বিভাগৰ সহযোগত...
তিনিচুকীয়াৰ উপায়ুক্তৰ কাৰ্য্যালয়ত চাহ বাগিচা সমূহৰ বনাচৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ সভা
বুধবাৰে তিনিচুকীয়াৰ উপায়ুক্তৰ কাৰ্য্যালয়ৰ সভাকক্ষত জিলাখনৰ চাহ বাগিচা সমূহৰ বনাচৰ সন্দৰ্ভত...