આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti Suzkuki Share News | CNG का धमाका! इन कंपनियों के शेयर होंगे राकेट? | Auto Sector Share
Maruti Suzkuki Share News | CNG का धमाका! इन कंपनियों के शेयर होंगे राकेट? | Auto Sector Share
DEESA // ડીસા માં ઈન્ચાર્જ સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતા ઝડપાયા..
ડીસા તાલુકાના મામલતદાર કચેરી ના ઝેરડા સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતા ઝડપાયા છે, ખેડૂત ની...
केंसर की बीमारी से परेशान था उसने मंगलवार रात को फाँसी लग्सकर आत्महत्या की।परिजन उसे एम्बुलेंस से एमबीएस अस्पताल लेकर पँहुचे।
कैथून थाना क्षेत्र के जगन्नाथपुरा में देर रात एक शख्स ने बीमारी से तंग आकर फाँसी लगाकर की...
શક્કરિયાને કેમ સુપરફૂડ કહેવામાં આવે છે ચાલો જાણીએ
શક્કરિયા એ તમામ પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર સંપૂર્ણ આહાર છે. તેથી જ શક્કરિયાને સુપરફૂડ...