આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Shinde हे Andheri Bypoll Election वर का सोडत आहेत पाणी?| Shiv Sena
Eknath Shinde हे Andheri Bypoll Election वर का सोडत आहेत पाणी?| Shiv Sena
૬ કિલો જેટલો વધારે કપાસ લઇ જઈ ને ખેડૂત સાથે ઠગાઈ | Divyang News
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના પીયાવામાં કપાસનાં તોલમાપ માં ૬ કિલો જેટલો વધારે કપાસ લઇ જઈ...
ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે મહિલા સીટ અનામત,સેન્સ પ્રક્રિયા દરમિયાન 11 જેટલા મહિલા દાવેદાર
ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે મહિલા સીટ અનામત,સેન્સ પ્રક્રિયા દરમિયાન 11 જેટલા મહિલા દાવેદાર
मेसी 14 साल बाद भारत आएंगे:अर्जेंटीना की फुटबॉल टीम अगले साल इंटरनेशनल मुकाबले के लिए केरल का दौरा करेगी
स्टार फुटबॉलर लियोनेल मेसी अगले साल एक इंटरनेशनल मैच के लिए भारत आएंगे। उनकी नेशनल टीम अर्जेंटीना...
সোণাৰিত অনুষ্ঠিত হৈছে তৃতীয় বৰ্গৰ পৰীক্ষা
সোণাৰিত অনুষ্ঠিত হৈছে তৃতীয়, চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষা।