આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Vidhan Sabha: Ajit Pawar Uddhav Thackeray, महाविकास आघाडीवर काय म्हणाले? BMC Elections
Maharashtra Vidhan Sabha: Ajit Pawar Uddhav Thackeray, महाविकास आघाडीवर काय म्हणाले? BMC Elections
राव सूरजमल हाडा की छतरी ध्वस्त केडीए की कार्रवाई से आक्रोष -बूंदी कलेक्टरी पर होगा प्रदर्शन
कोटा बूंदी रोड पर राष्ट्रीय मार्ग राजमार्ग के किनारे ग्राम कैथूदा, तुलसी जिला बूंदी में अज्ञात...
Daily રાશિફળ
મેષ
નોકરી-ધંધાની બાબતો અંગે પ્રગતિકારક
યોગ્ય મદદ મેળવી શકશો, કૌટુંબિક ક્ષેત્રે સમજણ...
UK Throwball Inauguration and Exhibition match – 06-Apr-2024 at Sutton, London, UK
April 6, 2024
UK Throwball Inauguration and Exhibition match – 06-Apr-2024 at Sutton,...
વાગદોડ નજીક નીલગાય વચ્ચે આવતાં કાર ઝાડ સાથે અથડાતાં 2 વ્યક્તિઓના મોત : 4 વ્યક્તિઓ ઘાયલ
સુરતથી માદરે વતન સરસ્વતીના ગણેશપુરા ગામમાં માતાજીના પ્રસંગ હોય હાજરી આપવા આવી રહેલ દેસાઈ પરિવારને...