આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यालय में वरिष्ठ अध्यापकों के कार्यग्रहण करने पर ग्रामीणों ने जताया आभार
बाड़मेर। ग्राम पंचायत मूढ़ों का तला के राजकीय उच्च माध्यमिक आदर्श विद्यालय लेगों की ढाणी में...
વાઘવડી મા દુકાનના બાંકડે બેઠેલા ભરતભાઈ વાળા ઉપર બે ઈસમો દ્વવારા ગુપ્તિ, અને પાઇપ થી હુમલો કરવામાં આવ્યો.
અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના વાઘવડી ગામે રહેતા ભરતભાઈ ઓઢાભાઈ વાળા ઉં. વ.૩૫, રે. વાઘવડી,...
રમત ગમત દ્વારા એકતાની ઉજવણી 36 મો રાષ્ટ્રીય પ્રસંગે ભવ્ય ડ્રોન શો અમદાવાદના સાબરમતી નદીના કિનારે થયો
રમત ગમત દ્વારા એકતાની ઉજવણી 36 મો રાષ્ટ્રીય પ્રસંગે ભવ્ય ડ્રોન શો અમદાવાદના સાબરમતી નદીના કિનારે થયો
શહેરમાં સવારે ૬ વાગ્યા પહેલા અને સાંજે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.
ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો...