આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના નગરપાલિકાનો પેન્શનરોએ કર્યો ઘેરાવ : 'ચીફ ઓફિસર-વહિવટકર્તા હાય હાય ' સૂત્રોચ્ચાર કરાયા.
ખંભાતના નગરપાલિકાનો પેન્શનરોએ કર્યો ઘેરાવ કર્યો હતો..'ચીફ ઓફિસર-વહિવટકર્તા હાય હાય ' સૂત્રોચ્ચાર...
ग्राम पंचायतो को नगर पालिका क्षेत्र में नहीं जोड़ने की मांग
नगरपालिका क्षेत्र में ना जोडने व नई ग्राम पंचायत के गठन के लिए सौंपा ज्ञापन
हिण्डोली...
खाली पेट खीरा खाने से क्या होता है | खाली पेट खीरा खाना चाहिए या नहीं |Boldsky
खाली पेट खीरा खाने से क्या होता है | खाली पेट खीरा खाना चाहिए या नहीं |Boldsky
Pakistan Floods: 'Pakistan Is Inundated, It Needs help! We're Trying To Do as Much as We Can'
A third of Pakistan is reeling under the worst flood in its recent history .over 1200 people have...
T20 World Cupમાંથી ઓસ્ટ્રેલીયા બહાર, સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી
T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ...