આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાથમિક શાળાઓ જર્જરીત હાલતમાં, કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
પ્રાથમિક શાળાઓ જર્જરીત હાલતમાં, કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
કેમિકલ ની ફેક્ટરીમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા: તપાસ કામગીરી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને દરોડા...
સ્વતંત્રતા દિવસ પર યુપી, રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં હવામાન
દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન...
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સંગઠન ટકાવી રાખવામાં નિષ્ફળ ; સદભાવના સભામાં જાણીતા ચહેરા ગાયબ,મોટાભાગની ખુરશીઓ ખાલી !!
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સંગઠન...
जम्मू के रेलवे स्टेशन पर दिखी फरार लेडी डॉन, पुलिस के हाथ लगा CCTV... राजौरी गार्डन हत्याकांड में है आरोपी
दिल्ली के बर्गर किंग के आउटलेट में तीन बदमाशों ने अमन नाम के युवक को मौत के घाट उतार दिया था....