આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सांगोद में कावड़ यात्रियों का पुष्पवर्षा से किया स्वागत, भजनों पर जमकर नाची महिलाएं
सांगोद, चलेट गांव स्थित पातालेश्वर महादेव से रविवार को शुरू हुई कावड़ यात्रा सोमवार को...
ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતેથી કેમિકલ કાંડ ના 13 જેટલા દર્દીઓ ડોક્ટરની રજા લીધા વગર ઘરે જતા રહ્યા
ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતેથી કેમિકલ કાંડ ના 13 જેટલા દર્દીઓ ડોક્ટરની રજા લીધા વગર ઘરે જતા રહ્યા
જાણો ક્યાંથી અને કોની S.O.G ટીમે નકલી ડોક્યુમેન્ટ બનાવનાર 5 ઇસમોને કરી ધરપકડ, @SOCIAL_MEDIA_SANDESH
જાણો ક્યાંથી અને કોની S.O.G ટીમે નકલી ડોક્યુમેન્ટ બનાવનાર 5 ઇસમોને કરી ધરપકડ, @SOCIAL_MEDIA_SANDESH
Haryana News: वाह खट्टर सरकार वाह, यौन शोषण के आरोपी मंत्री जी पद पर बने रहेंगे !
Haryana News: वाह खट्टर सरकार वाह, यौन शोषण के आरोपी मंत्री जी पद पर बने रहेंगे !
આસપુર ગામે 121 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણ મીટીંગ યોજી
આસપુર ગામના 300 થી વધુ ગ્રામજનો મિટિંગમાં હાજરી આપી હતી માનસિંહ ચૌહાણ આસપુર ગામના ગ્રામજનોને...