આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
She looks nothing short of a goddess: Kangana Ranaut on meeting President Droupadi Murmu
Bollywood actress Kangana Ranaut, recently had a rendezvous with President Droupadi Murmu....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી
અમરેલી જિલ્લાના સંસદ સહિત પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી
અમરેલી જિલ્લાના સંસદ સહિત...
दीगोद क्षेत्र में खेत मे कार्य करने के दौरान युवक को कोबरा सांप ने काटा तबियत बिगड़ने पर MBS अस्पताल में भर्ती
दीगोद क्षेत्र में खेत मे कार्य करने के दौरान युवक को कोबरा सांप ने काटा तबियत बिगड़ने पर MBS...