ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે મુજબ આજે તા.22-07-2023 સુધી દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 598.90 ફૂટ એટલે કે ડેમ 85 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
આથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું જોખમી હોઈ એમ નહીં કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિસ્સાર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ૨૧ મી ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ સ્પોર્ટ્સમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખેલાડીઓ ઝળક્યા..
હિસ્સાર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ૨૧ મી ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ...
Maharashtra Police Bharati : महाराष्ट्र पोलीस भरती पुढे ढकलली, वयोमर्यादा वाढवून मिळणार?
Maharashtra Police Bharati : महाराष्ट्र पोलीस भरती पुढे ढकलली, वयोमर्यादा वाढवून मिळणार?
Breaking News: BSP प्रमुख Mayawati ने अपने चार उम्मीदवारों को मैदान में उतारा है | Aaj Tak News
Breaking News: BSP प्रमुख Mayawati ने अपने चार उम्मीदवारों को मैदान में उतारा है | Aaj Tak News
নাহৰকটীয়া মণ্ডল বিজেপিৰ উদ্যোগত "স্বনিৰ্ভৰ নাৰী" আচনিৰ অনলাইন পঞ্জীয়নৰ প্ৰশিক্ষণ কৰ্মশালা
নাহৰকটীয়াৰ বিধায়ক তৰংগ গগৈৰ পৰামৰ্শ অনুসৰি নাহৰকটীয়া মণ্ডল বিজেপিৰ উদ্যোগত "স্বনিৰ্ভৰ নাৰী"...