સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે અતુલ રીક્ષા પલ્ટી ખાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમાં રીક્ષાના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે અતુલ રીક્ષા ચાલક જાહીરઅબ્બાસ ઈસમાઈલભાઈએ અચાનક સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અતુલ રીક્ષા રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સજાયો હતો.ત્યારે અતુલ રીક્ષાના ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તેમને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના પીથલપુર પાસે બાઈકનો અકસ્માત સર્જાયો ઇજા ગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
તળાજાના પીથલપુર પાસે બાઈકનો અકસ્માત સર્જાયો ઇજા ગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
मारवाड़ी युवा मंच की साइक्लोथोन रैली
मारवाड़ी युवा मंच सोनारी शाखा द्वारा आज साइक्लोथाॅन रैली निकाली गई जिसमें मुख्य अतिथि के तौर पर...
કાંકરેજના કસરામાં જીવિત વ્યકિતના નામે મરણના પૂરાવા બનાવી વીમાના રૂ. 2 લાખ ઉપાડી લેતાં ચકચાર
કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતાં એક જીવિત વ્યક્તિના નામનો મરણનો દાખલો બનાવી અને ખોટી સહીઓ કરી...
કેશોદમાં મોરબી ઝુંલતા પુલ દુર્ધટનામાં માર્યા ગયેલા લોકોનાં આત્માને શાંતિ માટે પ્રાર્થનાસભા તથા શ્રદ્ધાંજલી કાર્યક્ર્મ રાખવાના આવ્યો..
કેશોદમાં ભારત વિકાસ પરિષદ તથા આઝાદ કલબ અને કેશોદનાં ધાર્મિક સામાજીક સંગઠનો તથા રાજકીય આગેવાનો...
उत्तराखण्ड के वार्षिक कलेण्डर नमामि देवभूमि ‘संकल्प नये उत्तराखण्ड का’ का विमोचन किया।
मुख्यमंत्री पुष्कर सिंह धामी ने शनिवार को मुख्यमंत्री कैम्प कार्यालय में सूचना एवं लोक सम्पर्क...