સુરેન્દ્રનગર શહેરનાં ૮૦ ફુટ રોડ ઉપર થોડા સમય પહેલા ખુલ્લી તલવાર અને હથિયારો લઈ આતંક મચાવનાર પાંચ પરપ્રાંતિય શખ્સોને જીલ્લા મેજીસ્ટે્ર્ટનાં હુકમ બાદ પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, શહેરમાં ભુંડ પકડવાનાં કોન્ટ્રાક્ટ બાબતે બે જૂથ વચ્ચે થયેલી માથાકુટમાં કેટલાક શખ્સોએ થોડા સમય પહેલા ૮૦ ફુટ રોડ ઉપર ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. શહેરભરમાં સનસનાટી ફેલાવનારી આ ઘટના અંગે સિટી પોલીસ બી ડીવીઝનમાં ગુનો નોંધાયો હતો.પોલીસે પાંચ શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. તેના આધારે જીલ્લા મેજીસ્ટ્રેટે પાસા વોરન્ટ ઈસ્યુ કર્યા હતાં. જેથી હિરાસીંગ ઈશ્વરસીંગ ટાંક નામના સરદારજી શખ્સને પાસા હેઠળ સુરત સેન્ટર જેલમાં, બહાદુરસીંગ ઈશ્વરસીંગ ટાંકને અમદાવાદ જેલમાં, શેરસીંગ ઈશ્વરસીંગ ટાંકને વડોદરા સેન્ટ્રલ જેલમાં, અવતારસીંગ હીરાસીંગ ટાંકને ભુજની ખાસ જેલ પાલારામાં અને તીરથસિંગ રાજુસીંગ ટાંકને સુરતની સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનુ પોલીસ તંત્ર દ્વારા જણાવાયુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JSW Steel Share News: ₹1 लाख से ज्यादा Capex की है योजना, इससे निवेशकों को कितना होगा फायदा?
JSW Steel Share News: ₹1 लाख से ज्यादा Capex की है योजना, इससे निवेशकों को कितना होगा फायदा?
रोहा में "अ मोर प्रिय जनगन मोई गांव तोमारे गान" शिर्षक शुधाकंठ श्रद्धांजलि अनुष्ठान ५को
रोहा आंचलिक शिल्पी कानन के तत्वावधान और रोहा आंचलिक तिवा छात्र संघ,युवा छात्र परिषद, रोहा आंचलिक...
માલધારી દ્વારા ઠેરઠેર રોષપૂર્ણ વિરોધ
માલધારી દ્વારા ઠેરઠેર રોષપૂર્ણ વિરોધ
રાજ્યના યુવાનોને રોજગારી મળેતે હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે
રાજ્યના યુવાનોને રોજગારી મળેતે હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે
ৰহাৰ ঐতিহ্যমণ্ডিত দিহিংসএ ত ২৭মাৰ্চৰ পৰা তিনি দিনীয়া শ্ৰীশ্ৰী বিষ্ণু শোভন চন্দ্ৰ গোস্বামী আতাৰ ২৫ সংখ্যক তিথি
পালনৰ প্ৰস্তুতি।
অভ্যৰ্থনা সমিতি গঠন
ৰহা ত ১৭৯১চনত নিৰ্মল চন্দ্ৰ আতাই প্ৰতিষ্ঠিত কৰা ঐতিহ্যমণ্ডিত শ্ৰীশ্ৰী দিহিং সএত ১৯৭২ চনত শ্ৰীশ্ৰী...