અમદાવાદના પૂર્વ વિસ્તારના પૂર્વ જાગૃત કોર્પોરેટર શ્રી અતુલભાઇ પટેલ દ્વારા એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. શેર કરેલો વિડિયો આગ લાગવાની ઘટના બાબત નો હતો. ગઈકાલ રાત્રે વટવા જીઆઇડીસી ફેઝ-4 માં આવેલ વિનસર કંપનીના પાછળના ભાગે કે જ્યાં કેમિકલ ની ફેક્ટરી માલિકો કચરા નો ઢગલો કરતા હોય છે ત્યાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો, તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી. આગ લાગવાની ઘટના ઘટતા લોકોમાં રોષ ફેલાયો હતો અને માંગ કરી હતી કે આવી કંપનીઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 । HINDUTAVA को लेकर RAHUL GANDHI ने कही ऐसी बात? KANGANA ने फिर किया पलटवार! AT2 ।
AAJTAK 2 । HINDUTAVA को लेकर RAHUL GANDHI ने कही ऐसी बात? KANGANA ने फिर किया पलटवार! AT2 ।
Bihar Politics: Amit Shah से मिलने के बाद Chirag Paswan का बड़ा बयान, देखें क्या बोले? |Nitish Kumar
Bihar Politics: Amit Shah से मिलने के बाद Chirag Paswan का बड़ा बयान, देखें क्या बोले? |Nitish Kumar
Breaking News: BJP की Manifesto Committee का ऐलान, Rajnath Singh होंगे अध्यक्ष | Aaj Tak News
Breaking News: BJP की Manifesto Committee का ऐलान, Rajnath Singh होंगे अध्यक्ष | Aaj Tak News
Online माध्यम से अहमदाबाद में गुरु संत डॉ राम रहीम जी का सत्संग.. अधिक जानकारी के लिए देखते रहे sms 🗞️📰 news
social media sandesh
मिलजुल कर नशा सहित समाज में फैली बुराईयों को करें दूर: पूज्य गुरु जी
-कहा, नशे के दैत्य को...