સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે અતુલ રીક્ષા પલ્ટી ખાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમાં રીક્ષાના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે અતુલ રીક્ષા ચાલક જાહીરઅબ્બાસ ઈસમાઈલભાઈએ અચાનક સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અતુલ રીક્ષા રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સજાયો હતો.ત્યારે અતુલ રીક્ષાના ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તેમને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'आतंक के आका मेरी आवाज सीधे सुन सकते हैं' कारगिल वॉर मेमोरियल से PM मोदी का पाकिस्तान को कड़ा संदेश
नई दिल्ली। 25वें कारगिल विजय दिवस के अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने आज कारगिल...
पासपोर्ट रैंकिंग में पाकिस्तान फिसड्डी,भारत की रैंकिंग में हुआ सुधार
पासपोर्ट इंडेक्स जारी करने वाली संस्था हेनले एंड पार्टनर्स की रैंकिंग में पाकिस्तान का सबसे खराब...
માનવતા મહેકાવી... PM મોદીએ કાફલો રોકીને એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો
માનવતા મહેકાવી... PM મોદીએ કાફલો રોકીને એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો
ઇદે મિલાદ ઉન નબીની ઊજવણી ના ભાગરૂપ તિલકવાડા નગરમાં ભવ્ય જલસા નું આયોજન કરાયું
ઇદે મિલાદ ઉન નબીની ઊજવણી ના ભાગરૂપ તિલકવાડા નગરમાં ભવ્ય જલસા નું આયોજન કરાયું
રિપોર્ટર વસિમ મેમણ...
Qatar India : क़तर की जेल में बंद भारतीय नौसेना के आठ पूर्व अधिकारी हुए रिहा, सात भारत भी लौटे (BBC)
Qatar India : क़तर की जेल में बंद भारतीय नौसेना के आठ पूर्व अधिकारी हुए रिहा, सात भारत भी लौटे (BBC)