હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પંથકના પ્રસિદ્ધ શ્રી રામજી ભગવાનના મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજના આશીર્વાદથી અને તેઓના આયોજન હેઠળ ભગવાન શ્રી રામજી મંદિર ખાતે 31 દિવસીય અખંડ શ્રી રામધુનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પાવન ઉપસ્થિતિમાં તેમજ અનેક મહાનુભવોની અને શ્રી રામ ભક્તોની હાજરીમાં આજરોજ રામજી મંદિર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમાં 31 દિવસીય અખંડ શ્રી રામધુનનો શુભારંભ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ શ્રી રામમય બની ગયું હતું અને ઉપસ્થિત તમામ રામ ભક્તો શ્રી રામધુનમાં લીન થયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજ અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભવો અને શ્રીરામ ભક્તોએ ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી અખંડ શ્રી રામધુનનો પ્રારંભ કરાવી પ્રથમ દિવસની શ્રી અખંડ રામધૂનમાં સામેલ થવાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধূপধৰাত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ, পূৱ গাঠিয়াপাৰাত অকলশৰীয়া এটা হাতীয়ে ভাঙিলে ঘৰ
গোৱালপাৰা জিলাৰ বিভিন্ন প্ৰান্তত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ ৷ খাদ্যৰ সন্ধানত বন্যহস্তীৰ জাকে...
ભારતીય રેલ્વે યાત્રી સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલે વઘઇ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી
ભારતીય રેલ્વે યાત્રી સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલે વઘઇ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી
Karnataka Election 2023: जीत पर बात करते हुए रो पड़े कर्नाटक Congress के अध्यक्ष D. K. Shivakumar
Karnataka Election 2023: जीत पर बात करते हुए रो पड़े कर्नाटक Congress के अध्यक्ष D. K. Shivakumar
સુઈગામ તાલુકાના ખેડૂતો નર્મદાના પાણી માટે જોઈ રહ્યા છે રાહ ક્યારે મળશે નર્મદાનું પાણી
*સરહદી સુઈગામ તાલુકાના છેવાડાના ગામ જલોયા ભરડવા વગેરે ગામોના ખેડૂતોને શિયાળુ પિયત માટે નર્મદાના...