હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પંથકના પ્રસિદ્ધ શ્રી રામજી ભગવાનના મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજના આશીર્વાદથી અને તેઓના આયોજન હેઠળ ભગવાન શ્રી રામજી મંદિર ખાતે 31 દિવસીય અખંડ શ્રી રામધુનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પાવન ઉપસ્થિતિમાં તેમજ અનેક મહાનુભવોની અને શ્રી રામ ભક્તોની હાજરીમાં આજરોજ રામજી મંદિર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમાં 31 દિવસીય અખંડ શ્રી રામધુનનો શુભારંભ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ શ્રી રામમય બની ગયું હતું અને ઉપસ્થિત તમામ રામ ભક્તો શ્રી રામધુનમાં લીન થયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજ અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભવો અને શ્રીરામ ભક્તોએ ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી અખંડ શ્રી રામધુનનો પ્રારંભ કરાવી પ્રથમ દિવસની શ્રી અખંડ રામધૂનમાં સામેલ થવાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माय - लेकाला विहिरीत ढकलले :*
*पैठण तालक्यातील हिरडपुरी येथील तरुणाने पुण्यात पत्नीचा मुलासह केला खून ;आरोपीला पोलिसांच्या बेड्या*
माय - लेकाला विहिरीत ढकलले ...
पैठण तालक्यातील हिरडपुरी येथील तरुणाने पुण्यात पत्नीचा मुलासह...
લુણાવાડા પોલીસે લુણાવાડા બાળકના વાલી વારસ દ્રારા મિલાપ કરાવ્યો
લુણાવાડા બસ સ્ટેશન પાસે રોડ ઉપર આશરે 7 વર્ષની ઉંમરનો રડતી હાલતમાં મળી આવતો તેની પૂછપરછ કરતો તેનું...
દાહોદ નગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા
દાહોદ નગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા
સુરત શહેરના બરોડા પ્રીસ્તેજ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની રેલીને લઈને આ જોડાવવા અપીલ કરાય.
સુરત શહેરના બરોડા પ્રીસ્તેજ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની રેલીને લઈને આ જોડાવવા અપીલ કરાય.