મહુવા તાલુકાના ખરવાણ ગામની 900 થી વધુ સભાસદ ધરાવતી ખેડૂત મંડળીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે તુષારભાઈ જે.પટેલની દરખાસ્ત ગુરુજીભાઈ પટેલ અને ટેકો ચંદુભાઈ પટેલ કરવામાં આવી હતી 15.07.2023ની મિટિંગમાં અન્ય કોઈ બીજી દરખાસ્ત નહિ આવતા બિન હરીફ તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા.તેમજ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની દરખાસ્ત નરેન્દ્રભાઈ પટેલ અને ટેકો રઘુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.જેમાં અન્ય કોઈ દરખાસ્તના આવતા પ્રમુખ તરીકે તુષારભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.સભાને સંબોધતા તુષારભાઈ પટેલે તમામ કમિટી સભ્યો,સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને મંડળીને વિકાસના પંથે આગળ લઈ જવા નીર્ધાર વ્યકત કર્યો હતો.સભાનું સંચાલન અને આભાર વિધિ કમિટી સભ્ય સન્મુખભાઈએ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री श्री नामतोला रोड़ दुर्गापुजा कमेटी की ओर से कामख्या धाम में जल सेवा का शुभारंभ
नामतोला रोड़ दुर्गापुजा कमेटी की ओर से कामख्या में जल सेवा शुरू।
सोनारी, 23 जून। श्री...
15 हजार से कम में लॉन्च हुआ Realme का नया स्मार्टफोन, पानी में डुबने पर भी नहीं होगा खराब, बैटरी भी है बड़ी
Realme 14x 5G को भारत में लॉन्च किया गया है। ये 15 हजार से कम का पहला फोन है जिसमें IP69 डस्ट और...
दांडिया उत्सवास मोठ्या संख्येने उपस्थित रहा डॉ. सारिका क्षीरसागर यांचे आवाहन@india report
दांडिया उत्सवास मोठ्या संख्येने उपस्थित रहा डॉ. सारिका क्षीरसागर यांचे आवाहन@india report
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે અનેક ખેતરોમાં પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે અનેક ખેતરોમાં પાણી ભરાયા
અશોક ગેહલોત નું નિવેદન :-શંકરસિંહ કોંગ્રેસ છોડીને ગયા પાર્ટીને શુ ફર્ક પડ્યો ?ઉલ્ટાનો ફાયદો થયો !! ભાજપને કોંગ્રેસજ ભારે પડશે !
ગુજરાતમાં કોંગ્રેસ ને જીતાડવા આવેલા અશોક ગેહલોતનું કહેવું છે કે ગુજરાત માં કોંગ્રેસની જગ્યા કોઈ...