મહુવા તાલુકાના ખરવાણ ગામની 900 થી વધુ સભાસદ ધરાવતી ખેડૂત મંડળીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે તુષારભાઈ જે.પટેલની દરખાસ્ત ગુરુજીભાઈ પટેલ અને ટેકો ચંદુભાઈ પટેલ કરવામાં આવી હતી 15.07.2023ની મિટિંગમાં અન્ય કોઈ બીજી દરખાસ્ત નહિ આવતા બિન હરીફ તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા.તેમજ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની દરખાસ્ત નરેન્દ્રભાઈ પટેલ અને ટેકો રઘુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.જેમાં અન્ય કોઈ દરખાસ્તના આવતા પ્રમુખ તરીકે તુષારભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.સભાને સંબોધતા તુષારભાઈ પટેલે તમામ કમિટી સભ્યો,સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને મંડળીને વિકાસના પંથે આગળ લઈ જવા નીર્ધાર વ્યકત કર્યો હતો.સભાનું સંચાલન અને આભાર વિધિ કમિટી સભ્ય સન્મુખભાઈએ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: BJP हो या कांग्रेस किसी से भी गठबंधन करने को तैयार, लेकिन एक शर्त पर... मतगणना से पहले बोली JDS
नई दिल्ली, Karnataka Assembly Election 2023: कर्नाटक के पूर्व मुख्यमंत्री और जनता दल...
અમદાવાદ: ભગા બારડ જોડાયા બીજેપી માં
અમદાવાદ: ભગા બારડ જોડાયા બીજેપી માં
ৰাঙলী নাটঘৰৰ আখৰা আৰম্ভ
সোণাৰিৰ নিকটৱৰ্তী দিৰৈ ৰাঙলী অঞ্চলত "ৰাঙলী নাটঘৰ" নামৰ সাংস্কৃতিক অনুষ্ঠানৰ উদ্যোগত দিৰৈ ৰাঙলীত...
शिंदे गटाचा अट्टाहास: पक्ष चिन्ह गोठवण्याचा निर्णय केंद्राच्या दबावाखाली घेतला, विरोधी पक्षनेते अंबादास दानवे यांची टिका
औरंगाबाद : शिवसेनेचे चिन्ह गोठवण्याचा निर्णय निवडणूक आयोगाने केंद्राच्या दबावाखाली घेतला अशी टीका...
વીજપડી ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ મંદિરનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.....
વીજપડી ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ મંદિરનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.....