મહુવા તાલુકાના વસરાઈ ગામના કેતનભાઈ ખેતી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં રસ્તામાં એક ઘાયલ મોર તરફડીયા મારી રહ્યો હતો અને થોડું ચાલતા જ પડી જતા નજરે પડ્યો હતો ઘાયલ પક્ષીને જોતા કેતનભાઈ દ્વારા મોરને પકડી એમના ઘરે લઈ આવ્યા હતા.અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગના કોઈપણ અધિકારીઓ બે થી ત્રણ કલાક સુધી ફરકયા ના હતા તો બીજી તરફ રાષ્ટ્રીય પક્ષી મોરની હાલત વધુ ગંભીર જણાય રહી હતી વન વિભાગના કર્મચારીઓ દ્વારા મોરને લેવા માટેની મોરને મોકલવાની વાતના બે કલાક બાદ પણ કોઈ નહિ ફરકતા આખરે કેતનભાઈને મોરને બચાવવા માટે ભગવાન પુરા ખાતે ફરતું પશુ દવાખાનું ઊભેલું હતું ત્યાં લઈ ગયા હતા જોકે પશુ દવાખાના પાસે કોઈ વધુ સારવારના હોય જેથી વન વિભાગને જાણ કરવા કહેવામાં આવતા મહુવા આર.એફ.ઓ.આશાબેન ચૌધરીને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ મોરને લેવા માટે આવ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારી ઓએ રાષ્ટ્રીય પક્ષી મોર સામે આટલી બેદરકારી અને નિર્દયતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
झाडावर निवांत बसलेला पक्षांचा थवा, इतक्यात जेसीबी आला अन.. पाहा ‘तो’ हृदय पिळवटून टाकणारा क्षण
झाडावर निवांत बसलेला पक्षांचा थवा, इतक्यात जेसीबी आला अन.. पाहा ‘तो’ हृदय पिळवटून...
ડીસામાં વધુ એક બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર
ડીસા શહેરમાં તાજેતરમાં બોલેરો કાર અને બાઈક ચોરી બાદ આજે વધુ એક બાઈકની ઉઠાંતરી થવા પામી છે....
Gujarat elections: Measuring the mood of voters in farmers-dominated rural Jamnagar |TV9News
Gujarat elections: Measuring the mood of voters in farmers-dominated rural Jamnagar |TV9News