લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય યુવા મોરચાના પ્રદેશના હોદ્દેદારોની અધ્યક્ષતામો મીટીંગનું આયોજન કરવામો આવ્યું જેમો આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા આમઆદમી પાર્ટીના ખેસથી સન્માનિત કરવામો આવ્યા,ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સંગઠન મજબૂત કરવાના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામો આવ્યું જેમાં વીરપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગીરીશભાઈ પરમાર તથા ગુજરાત રાજ્ય લઘુમતી મોરચાના જોઈન્ટ સેક્રેટરી સલાઉદ્દીન પીરજાદા સહિત દરેક સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रयागराज में महाकुम्भ से पहले 5500 करोड़ की 167 परियोजनाओं का किया लोकार्पण*
प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को तीर्थराज प्रयागराज में 5500 करोड़ की 167...
श्री चंद्रिका विश्व मंगलम चैरिटेबल ट्रस्ट द्वारा विद्वान जन एवं गरीबों को किया गया सम्मानित
श्री चंद्रिका विश्व मंगलम चैरिटेबल ट्रस्ट द्वारा विद्वान जन एवं गरीबों को किया गया सम्मानित
સસ્તા અનાજની દુકાનદારોએ અને કેરોસીન વિતરકો એ શા માટે મામલતદાર ને આપ્યું આવેદન ?
પાવીજેતપુર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો તેમજ કેરોસીન વિતરકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર...