સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવના અલગ અલગ કાર્યક્રમો કરી બાળકોનો પ્રવેશ કરાવવામાં આવતો હોય છે ત્યારે આ વખતે પણ આયોજનના ભાગરૂપે કન્યા કેળવણી મહોત્સવ તેમજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બીપોર જો વાવાઝોડાના કારણે આ કાર્યક્રમ રદ થયો હતો ત્યારે આજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં શાળા શિક્ષકો અધિકારીઓ તેમજ દાતાઓએ હાજરી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટના બેડી ગામમાં મોડી રાતે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, મુદ્દામાલની ચોરી
રાજકોટના બેડી ગામમાં મોડી રાતે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, મુદ્દામાલની ચોરી
પાટણમાં વિવિધ રમત ગતમનું આયોજન કરાયું
પાટણમાં વિવિધ રમત ગતમનું આયોજન કરાયું
વડગામના માહીના યુવકની લાશ બહાર નિકાળી પી.એમ. અર્થે મોકલાઇ
વડગામ તાલુકાના માહી એપ્રોચ રોડ ઉપરથી તા.24 જૂનની વહેલી સવારે એક મુસ્લિમ યુવકનો મૃતદેહ મળ્યો હતો....
બનાસકાંઠાના પાલનપુરમાં પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે
બનાસકાંઠાના પાલનપુરમાં પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે આગામી...