દિયોદર ખાતે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..વર્તમાન સમયમાં શાળા કક્ષા એથી બાળકો ને નવું જાણવા ના હેતુથી શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવતો હોય છે.દિયોદર ખાતે આવેલ સંસ્કૃતિક વિદ્યાલય દ્વારા શૈક્ષણિક પ્રવુતિઓ અંતર્ગત શૈક્ષણિક પ્રવાસનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવાસ માં સણાદર માં બિરાજમાન માં અંબાજી માં તેમજ દ્વારકાધીશ મંદિર ના દર્શન કર્યા હતાં.તેમજ બનાસ ડેરી ને લગતી શૈક્ષણિક માહિતી મેળવી હતી. બનાસ ડેરી ના સ્ટાફ તરફથી સરસ સહયોગ મળ્યો હતો. ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ કાર્યક્રમ સ્કૂલ ના સ્ટાફ દેસાઈ પરેશભાઈ,પ્રફુલભાઈ, રામુભાઈ ,કિંજલબેન ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરી સ્કૂલ પરત ફર્યા હતા.અને વિદ્યાર્થી ઓ માં આનંદ ની લાગણી જોવા મળી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब Instagram में भी मिलेगा WhatsApp का ये खास फीचर, प्राइवेट होंगे आपको मैसेजेस
Meta के फोटो शेयरिंग प्लेटफॉर्म यानी Instagram अपने यूजर्स के लिए नया फीचर लाया है। यह फीचर पहले...
મહેસાણા : વડનગરમાં 500 રૂપિયાની ઉઘરાણી મામલે ધારીયા વડે હુમલો, 2ને ઇજા, 3 સામે ફરિયાદ
મહેસાણા : વડનગર તાલુકાના વલાસણા ગામે ઉછીના આપેલા 500 રૂપિયા પાછા લેવા મામલે માથાકૂટ થઈ હતી. જેમાં...
#বিটিআৰ প্ৰধান প্ৰমোদ বড়োৰ ফটো বিকৃতকৰণ#গোৰেশ্বৰ থানাত এজাহাৰ দাখিল গোৰেশ্বৰ ব্লক ইউপিপিএল যুৱ মঞ্চৰ
#বিটিআৰ প্ৰধান প্ৰমোদ বড়োৰ ফটো বিকৃতকৰণ#গোৰেশ্বৰ থানাত এজাহাৰ দাখিল গোৰেশ্বৰ ব্লক ইউপিপিএল যুৱ মঞ্চৰ
Bihar Reservation News:: Nitish सरकार को HC से झटका, आरक्षण का दायरा 65 फीसदी तक बढ़ाने का आदेश रद्द
Bihar Reservation News:: Nitish सरकार को HC से झटका, आरक्षण का दायरा 65 फीसदी तक बढ़ाने का आदेश रद्द
ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિ માં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની...