દિયોદર ખાતે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..વર્તમાન સમયમાં શાળા કક્ષા એથી બાળકો ને નવું જાણવા ના હેતુથી શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવતો હોય છે.દિયોદર ખાતે આવેલ સંસ્કૃતિક વિદ્યાલય દ્વારા શૈક્ષણિક પ્રવુતિઓ અંતર્ગત શૈક્ષણિક પ્રવાસનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવાસ માં સણાદર માં બિરાજમાન માં અંબાજી માં તેમજ દ્વારકાધીશ મંદિર ના દર્શન કર્યા હતાં.તેમજ બનાસ ડેરી ને લગતી શૈક્ષણિક માહિતી મેળવી હતી. બનાસ ડેરી ના સ્ટાફ તરફથી સરસ સહયોગ મળ્યો હતો. ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ કાર્યક્રમ સ્કૂલ ના સ્ટાફ દેસાઈ પરેશભાઈ,પ્રફુલભાઈ, રામુભાઈ ,કિંજલબેન ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરી સ્કૂલ પરત ફર્યા હતા.અને વિદ્યાર્થી ઓ માં આનંદ ની લાગણી જોવા મળી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 LIVE | UTTARAKHAND से लेकर BIHAR तक हाहाकार, बाढ़ की ऐसी तस्वीरें कांप जाएंगे ! FLOOD | AT2
AAJTAK 2 LIVE | UTTARAKHAND से लेकर BIHAR तक हाहाकार, बाढ़ की ऐसी तस्वीरें कांप जाएंगे ! FLOOD | AT2
গড়মুৰত মিছিং স্বায়ত্ব পৰিষদৰ এখন সভা অনুষ্ঠিত
গৰমুৰত মিছিং স্বায়ত্ব পৰিষদৰ এখন সভা অনুষ্ঠিত হয়।
Upcoming EVs: भारतीय बाजार में एंट्री मारेंगी 5 नई इलेक्ट्रिक कार, Creta EV से लेकर Maruti eVX तक
Tata Curvv EV भारतीय बाजार में 7 अगस्त को बिक्री के लिए उपलब्ध होगी। उम्मीद है कि ये सिंगल चार्ज...
ગુરુમંદિર આગથળાથીહિંગળાજ માના મંદિર14 વિધાનસભાયુથ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરેલ છે લાખણી
ગુરુમંદિર આગથળાથીહિંગળાજ માના મંદિર14 વિધાનસભાયુથ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરેલ છે લાખણી
ખંભાતના નગરા ખાતે દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરાયું.
ખંભાતના નગરા ખાતે ગલાણી સીમ વિસ્તારમાં દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરવામાં આવ્યું...