ઉત્તરાખંડમાં વરસાદના કારણે કુલ 5ના મોત : ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનથી 3ના મોત

11 લોકોને લઈને જતું વાહન નદીમાં ખાબક્યું, 5ને બચાવાયા, મિસ્સરવાલામાં 2 મકાનો ધરાશાઈ થતાં 2ના મોત