દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો..બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ તપસ્વી વિદ્યા સંકુલ માં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શરૂઆતમાં મહેમાનો દ્વારા કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય હેતલબેન ઠક્કર દ્વારા પધારેલ મહેમાનોની શાબ્દિક તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પધારેલ મહેમાનો પરિચય આપવામાં આવ્યો હતો. મહેમાનો માંથી અંબારામભાઈ જોશી દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચે નું મહત્વ સમજાવ્યું હતું. તેમજ શાળામાં નંબર મેળવેલ બાળકોને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી ને પણ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથ શાળાના આચાર્ય હેતલબેન ઠક્કર ને પણ સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, ઉપપ્રમુખ હસમુખભાઈ સોલંકી,,પરિષદ પૂર્વ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, રાષ્ટ્રીય એવોર્ડ અંબારામભાઈ જોશી, કનુભાઈ જોશી ,મોહનભાઈ મકવાણા,સહિત પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન શામળભાઈ નાઈ એ કર્યુ હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वर्षावास निमित्त भिमराव तायडे यांची तक्षशिला बुद्ध विहार येथे सदिच्छा भेट
नांदुरा:दि.२१.मा. भीमराव तायडे साहेब माजी जिल्हा अध्यक्ष भारतीय बौद्ध महासभा बुलडाणा यांनी...
मोटोरोला का नया फ्लिप फोन Motorola Razr 50 भारत में होगा लॉन्च, कंपनी ने लगाई मुहर
मोटोरोला अपने ग्राहकों के लिए एक नया फ्लिप फोन ला रहा है। जी हां Motorola Razr 50 Ultra के बाद...
PORBANDAR કુતિયાણા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું 10 11 2022
PORBANDAR કુતિયાણા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું 10 11 2022
Uttarkashi tunnel rescue update: टनल से बाहर आए मजदूर ने 17 दिनों का अनसुना हाल बताया | Aaj Tak News
Uttarkashi tunnel rescue update: टनल से बाहर आए मजदूर ने 17 दिनों का अनसुना हाल बताया | Aaj Tak News
राहुल बोले- कांग्रेस जाति जनगणना कराकर रहेगी:कहा- पीएम ने शिवाजी की मूर्ति में भ्रष्टाचार के लिए माफी मांगी
कांग्रेस सांसद राहुल गांधी और पार्टी अध्यक्ष मल्लिकार्जुन खड़गे आज महाराष्ट्र दौरे पर हैं। इस...