બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મોહરમના તાજીયા ત્રણ સ્થળેથી નિકળે છે અને મુખ્ય માર્ગો ઉપર તાજીયા ફરે છે બોટાદ જીલ્લામાં મોહરમ ના તહેવાર ને લઈને SP તરીકે સુબોધ ઓડેદરા ને મુકવામાં આવ્યા છે ત્યારે આજરોજ SP સુબોધ ઓડેદરા,DYSP એમ.બી.વ્યાસ,LCB પી.આઈ-એ.બી.દેવધા,CPI પંડીત,રાણપુર ઈન્ચાર્જ PSI વાય.એ.ઝાલા સહીત પોલીસ કાફલા એ રાણપુર શહેરમાં નિકળતા તાજીયા ના રૂટ નું નિરીક્ષણ કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फलोदी और अन्य सट्टा बाजारों ने किया बीजेपी की हार का दावा,एनडीए भी बहुमत से दूर
लोकसभा चुनाव में वोटिंग के बाद अब नजर नतीजों पर है. लेकिन 1 जून को एग्जिट पोल ने हलचल तेज कर दी...
વગર વરસાદે.! હળવદનો બ્રાહ્મણી-૨(શક્તિ સાગર) ડેમ ભરાયો
વગર વરસાદે.! હળવદનો બ્રાહ્મણી-૨(શક્તિ સાગર) ડેમ ભરાયો
ડીસામાં પાઇપલાઇન લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ : વાહનચાલકોને હાલાકી
ડીસામાં ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અને રોડ પર...
एक वर्ष से फरार बंगाली बाबू डाक्टर को सलेहा पुलिस नें छतरपुर से किया गिरफ्तार
गुनौर :दिनांक 27.08.2022 को मृतिका रीना उर्फ रिनुआ बंशकार उम्र 26 साल निवासी ईटवां थाना सलेहा की...
Ahmedabad: क्राइम ब्रांच की बड़ी कार्रवाई, ISI की मदद करने के आरोप में एक गिरफ्तार
Ahmedabad: क्राइम ब्रांच की बड़ी कार्रवाई, ISI की मदद करने के आरोप में एक गिरफ्तार