તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં બે સ્ટુડન્ટ બનાસકાંઠાના અને બે સ્ટુડન્ટ પોરબંદરના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં. પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા, પૃષ્ટી પાઠક, તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની પૃષ્ટી પાઠકનામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની પૃષ્ટી પાઠક સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বীৰ লাচিত সেনাৰ চাৰি সদস্যক আৰক্ষীয়ে আটক কৰা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া তিনিচুকীয়া আঞ্চলিক বীৰ লাচিত সেনাৰ ।
বীৰ লাচিত সেনাৰ গুৱাহাটী মহানগৰ সমিতিৰ চাৰি সদস্যক আৰক্ষীয়ে আটক কৰা সন্দৰ্ভত ৰাজ্যজুৰি...
फिल्मी स्टाईलने गावकऱ्यांनी अजगराला काढलं बाहेर, कस बघा...
रामटेक: सध्या रामटेक येथे एक 13 फूटांचा अजगर सापडला आहे. नागपूर जिल्ह्यातील रामटेक तालुक्यातील...
પોલીસનું PGVCL ઉમેદવારો સાથે અમાનવીય વર્તન
પોલીસનું PGVCL ઉમેદવારો સાથે અમાનવીય વર્તન
રાજકોટમા વિદ્યુત સહાયકની ભરતીને લઇ 5...
राम रहीम को बरी करने के खिलाफ याचिका पर सुनवाई करेगा सुप्रीम कोर्ट, हाईकोर्ट के फैसले को दी गई चुनौती
रणजीत सिंह हत्या मामले में डेरा सच्चा सौदा के गुरमीत राम रहीम सिंह को बरी करने के फैसले को चुनौती...
বৰহাটৰ যুৱক বহিঃৰাজ্যত ৰহস্যজক ভাবে মৃত্যু হোৱা ঘটনাই অঞ্চলটোত তীব্ৰ চাঞ্চল্য সৃষ্টি
বৰহাটৰ যুৱক বহিঃৰাজ্যত ৰহস্যজক মৃত্যু হোৱা ঘটনাই অঞ্চলটোত চাঞ্চল্য সৃষ্টি।
চৰাইদেউ জিলাৰ...