ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...