ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुरुकुल में आग लग जाने से झुलसे तीन छात्रों में से दो की मौत
गुरुकुल में आग लग जाने से झुलसे तीन छात्रों में से दो की मौत
बून्दी। देई थाना क्षेत्र के तलवास...
રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ના પગમાં પડતા દેખાય છે
રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ના પગમાં પડતા દેખાય છે
કલ્યાણપુર સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળદ્વારા આયોજિત કાનૂની શિબિર યોજવામાં આવી
કલ્યાણપુર સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળદ્વારા આયોજિત કાનૂની શિબિર યોજવામાં આવી
ঔতলাত সাৰ্বজনীন গোষ্ঠাষ্টমী পূজা
বৃহত্তৰ ঔতলাৰ গৰখীয়া শ্ৰীশ্ৰী বিষ্ণু মন্দিৰৰ সাৰ্বজনীন গোষ্ঠাষ্টমী পূজা বেঙ্গাবড়া গৰখীয়া...
aap પાર્ટી ને મોટો ઝટકો,,, ઘરે જમવા બોલાવેલ રિક્ષા ડ્રાઈવર ભાજપ નો મેમ્બર મોદીજી નો આશિક નીકળ્યો
aap પાર્ટી ને મોટો ઝટકો,,, ઘરે જમવા બોલાવેલ રિક્ષા ડ્રાઈવર ભાજપ નો મેમ્બર મોદીજી નો આશિક નીકળ્યો