ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज मोदी चुने जाएंगे संसदीय दल के नेता, ‘टॉप-4’ पर नहीं होगा समझौता
केंद्र में नई सरकार के गठन के लिए एनडीए सहयोगियों का समर्थन जुटाने के बाद भाजपा ने गठबंधन सरकार...
જોધપુર- અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પાલનપુર ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું
જોધપુર- અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પાલનપુર ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું
पालिका प्रशासन में शुरू करवाई रात्रिकालीन सफाई व्यवस्था
दीपावली त्योहार के मद्देनजर पालिका प्रशासन ने शुरू करवाई रात्रिकालीन सफाई व्यवस्था
- पालिकाध्यक्ष...
बिंदूसरा नदी काठावर वृक्षारोपण साठी मोठ्या उत्साहात लोकसहभाग
बिंदूसरा नदी काठावर वृक्षारोपण साठी मोठ्या उत्साहात लोकसहभाग