ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દુષ્કર્મ કેસ માં પાખંડી આશારામ ને દોષિત ઠેરવ્યા: સેશન્સ કોર્ટ
સુરતની બે બહેનોના દુષ્કર્મ કેસમાં પાખંડી આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા
વર્ષ...
ठंड में हार्ट अटैक के नए मरीज हुए दोगुना, विशेषज्ञों के अनुसार मौसम में बदलाव, अनियमित गतिविधियों से खतरा बढ़ा
ठंड की छुट्टियों और दिसंबर- जनवरी के दौरान दिल का दौरा पड़ने का खतरा ज्यादा रहता है। इस दौरान...
રાજુલા તાલુકાના ભાક્ષી ગામે ચિકનગુનિયા/ડેન્ગ્યુ તાવનો વાયરલ ઇન્ફેક્શનની જાણ થતાં પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી લોકોની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા
રાજુલાના ભાક્ષી ગામમા ચિકનગુનિયા અને ડેન્ગ્યુના તાવનો વાયરલ ઇન્ફેક્શન ગામમાં હોય જેની જાણ પુર્વ...
बिधायक माज़िबूर रहमान ने खेरनी चापरी बाघ आक्रमण पीडित को दिया आर्थिक सहायता
दलगाँव के युवा बिधायक मजीबुर रहमान ने आज समष्टि के आरिमारी गाँव पंचायत के खेरनी चापरी गाँव में...