ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ಹಿರಿಯ ನಾಯಕರು ಹಿರಿಯ ರಾಜಕಾರಣಿಯಾದ ಪ್ರಮೋದ್ ಮಧ್ವರಾಜ್ ಅವರಿಗೆ ಉಡುಪಿ-ಚಿಕ್ಕಮಗಳೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಸ್ಪರ್ಧಿಸಲು ಅವಕಾಶ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜನವರಿ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಗಂಗಾಮತಸ್ಥರ ಸಂಘ'ದ...
અંબાજી: NSUIના પ્રદેશ મહામંત્રીની અધ્યક્ષતામાં અંબાજી મંદિરમાં આવેદનપત્ર પાઠવાયુ
અંબાજી: NSUIના પ્રદેશ મહામંત્રીની અધ્યક્ષતામાં અંબાજી મંદિરમાં આવેદનપત્ર પાઠવાયુ
"અમોકેશા હર્બલ કેર અને દ્વારકાધીશ નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓને દેશ પ્રેમ ની ભાવના સાથે તિરંગો લહેરાયો
"અમોકેશા હર્બલ કેર અને દ્વારકાધીશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ખેરોજ વિદ્યાર્થીઓએ દેશપ્રેમની ભાવના...
एम आय एम चे ठरले पक्के5!!!दलित मुस्लिम आघाडीने शोधले तीन समाजसेवक रुपी हुकुमी एक्के!!!
उदगीर नगर परिषदेच्या येऊ घातलेल्या निवडणुका डोळ्यासमोर ठेवून सर्वच राजकीय पक्षांनी आपापल्या परीने...