ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेनबो पब्लिक के छात्रों का बोर्ड परीक्षा में उत्कृष्ट प्रदर्शन
*रेनबो पब्लिक स्कूल के छात्रों का बोर्ड परीक्षा में उत्कृष्ट प्रदर्शन*
माध्यमिक शिक्षा...
'जो करते थे किसी को लाने का दावा, वो खुद हैं लाचार', लोकसभा में अखिलेश का बीजेपी पर तंज
नई दिल्ली। 18वीं लोकसभा के पहले संसद सत्र के सातंवें दिन मंगलवार को समाजवादी...
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ( પહેલી ડીસેમ્બર) શાનદાર ઉજવણી કરવામાં આવી.
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ( પહેલી ડીસેમ્બર) શાનદાર ઉજવણી કરવામાં આવી
ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો..
ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો..
બાઇક ચાલક ને...