ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi की नसीहत के बाद एक्शन में Home Ministry, 6 लाख मोबाइल नंबर ब्लॉक
देश में बढ़ते साइबर अपराध और डिजिटल अरेस्ट के मामलों को लेकर गृह मंत्रालय (एमएचए) ने बुधवार को एक...
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ઉત્તરોઉત્તર વધી રહ્યો છે, તેમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગની સહિયારી...
Hyderabad Cracker Shop Fire : हैदराबाद में पटाखों की दुकान में आग लगी, एक मिनट में सब कुछ तबाह
Hyderabad Cracker Shop Fire : हैदराबाद में पटाखों की दुकान में आग लगी, एक मिनट में सब कुछ तबाह
जिला स्तरीय शांति समिति की बैठक हुई आयोजित। साम्प्रदायिक सौहार्द और भाईचारे के साथ मनाएं त्योहार– जिला कलक्टर
बाड़मेर, 11 मार्च। बाड़मेर जिले में त्योहारों को शांतिपूर्ण और आपसी सौहार्द के माहौल में मनाने के...