ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'सिर्फ दो राज्यों की थाली में पकोड़ा' आम बजट को लेकर खरगे ने मोदी सरकार पर साधा निशाना
राज्यसभा में आज केंद्र सरकार द्वारा पेश किए गए बजट पर चर्चा होगी। इसके अलावा केंद्र शासित प्रदेश...
সাৰ্বজনীন দুৰ্গাপূজাৰ সোণালী জয়ন্তী বৰ্ষৰ স্মৃতিগ্ৰন্থ শক্তিৰূপা উন্মোচন উপায়ুক্ত দেবাশীষ শৰ্মাৰ
মৰিগাঁও সাৰ্বজনীন শ্ৰীশ্ৰী দূৰ্গা পূজা উদযাপন সমিতিৰ সোণালী জয়ন্তীৰ বৰ্ষৰ লগত সংগতি ৰাখি...
બોટાદમાં પોલીસકર્મીઓએ મારમાર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું,જરૂરી કાર્યવાહી કરવાની માંગ..
બોટાદમાં પોલીસકર્મીઓએ મારમાર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું,જરૂરી કાર્યવાહી કરવાની માંગ..
ವಿಧಾನ ಪರಿಷತ್ ಚುನಾವಣೆ: ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರ್, ತಿಪ್ಪಣ್ಣಪ್ಪ ಕಮಕನೂರು ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿದರು
ವಿಧಾನ ಪರಿಷತ್ ನ ಖಾಲಿ ಇರುವ ಮೂರು ಸ್ಥಾನಗಳಿಗೆ ಜೂನ್ 30 ರಂದು ಚುನಾವಣೆ ನಡೆಯಲಿದ್ದು, ಮಾಜಿ ಸಿಎಂ ಜಗದೀಶ್...