વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર ભોગાવા નદીના કાંઠે આવેલું છે. જે વાઘેલા ગામથી લાવેલા પથ્થરો દ્વારા બનાવાયુ છે.આ મંદિરના તાબામાં ધ્રાંગધ્રા અને અમદાવાદના મંદિર પણ નિર્માણ પામ્યા છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના આશિર્વાદથી અને આજ્ઞાથી ભોજનાલય અને સંત આશ્રમનું નિર્માણ પૂર્ણ થયું છે. આ કુંજવિહારી ભોજનાલય અને સંત આશ્રમનું ઉદ્ઘાટન 1 જુલાઇના રોજ થયું હતું.આ તકે આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી, આચાર્ય હ્દયેન્દ્રપ્રસાદજી, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ હતી. વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં આધુનિક ભોજનાલય બનાવાયું છે. જેમાં એક સાથે 10 હજાર હરીભક્તો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ભોજનાલયમાં હરિભક્તો અને સંતો માટે વિનામૂલ્યે ભોજન અપાશે. આ ઉપરાંત 5 હજાર મહિલા અને 5 હજાર પુરૂષો ભોજન આપી શકાય તેવ આયોજન પણ ભોજનાલયમાં કરાયું છે.વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ સ્વામીની સાધુ સંતો માટે કાંઇક કરવાની ઇચ્છા હતી.ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં સંત આશ્રમ બનાવાયો છે. આ સંત આશ્રમમાં હોસ્પિટલાઇઝની વ્યવસ્થા છે. કોઇ સાધુ સંતને આશ્રમમાં રહીને સારવાર કરી શકે તે માટે ડોક્ટર, દવા અને ઓક્સીજન સહિતની સુવિધા રખાઇ છે.આ ઉદ્ધઘાટનમાં રાજ્યભરમાંથી 10હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi ने Modi सरकार पर अग्निवीर के बहाने साधा निशाना, कहा- 6 महीने की ट्रेनिंग दे रहे हैं
Rahul Gandhi ने Modi सरकार पर अग्निवीर के बहाने साधा निशाना, कहा- 6 महीने की ट्रेनिंग दे रहे हैं
16 वर्षिय युवक गायब दादा का रो-रोकर बुरा हाल
जनपद वाराणसी के थाना चौबेपुर के अंतर्गत ग्राम शिवदसा में,16वर्षिय युवक गायब दादा का रो रो कर बुरा...
CM and DCM : मुख्यमंत्री, उपमुख्यमंत्र्यांच्या नव्या मंत्र्यांना सूचना, एकमेकांना सांभाळून घ्या
CM and DCM : मुख्यमंत्री, उपमुख्यमंत्र्यांच्या नव्या मंत्र्यांना सूचना, एकमेकांना सांभाळून घ्या
itel ने लॉन्च किया 5000mAh बैटरी और 50MP AI कैमरा वाला फोन, कीमत 10 हजार रुपये से भी कम
iTel ने भारत में एक नया स्मार्टफोन लॉन्च किया है। लेटेस्ट फोन 18w फास्ट चार्जिंग को सपोर्ट करने...
Car Tips: Dead Pedal कार में क्यों होता है जरूरी, जानें क्या होते हैं फायदे
भारत सहित दुनियाभर में लगातार बेहतर होती सड़कों के कारण लोग अपनी कार से लंबी दूरी की यात्रा करना...