વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર ભોગાવા નદીના કાંઠે આવેલું છે. જે વાઘેલા ગામથી લાવેલા પથ્થરો દ્વારા બનાવાયુ છે.આ મંદિરના તાબામાં ધ્રાંગધ્રા અને અમદાવાદના મંદિર પણ નિર્માણ પામ્યા છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના આશિર્વાદથી અને આજ્ઞાથી ભોજનાલય અને સંત આશ્રમનું નિર્માણ પૂર્ણ થયું છે. આ કુંજવિહારી ભોજનાલય અને સંત આશ્રમનું ઉદ્ઘાટન 1 જુલાઇના રોજ થયું હતું.આ તકે આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી, આચાર્ય હ્દયેન્દ્રપ્રસાદજી, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ હતી. વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં આધુનિક ભોજનાલય બનાવાયું છે. જેમાં એક સાથે 10 હજાર હરીભક્તો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ભોજનાલયમાં હરિભક્તો અને સંતો માટે વિનામૂલ્યે ભોજન અપાશે. આ ઉપરાંત 5 હજાર મહિલા અને 5 હજાર પુરૂષો ભોજન આપી શકાય તેવ આયોજન પણ ભોજનાલયમાં કરાયું છે.વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ સ્વામીની સાધુ સંતો માટે કાંઇક કરવાની ઇચ્છા હતી.ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં સંત આશ્રમ બનાવાયો છે. આ સંત આશ્રમમાં હોસ્પિટલાઇઝની વ્યવસ્થા છે. કોઇ સાધુ સંતને આશ્રમમાં રહીને સારવાર કરી શકે તે માટે ડોક્ટર, દવા અને ઓક્સીજન સહિતની સુવિધા રખાઇ છે.આ ઉદ્ધઘાટનમાં રાજ્યભરમાંથી 10હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वेगवेगळ्या संकटाने त्रस्त झालेल्या बीड जिल्ह्यातील शेतकऱ्यांना सरसकट हेक्टरी १३६०० रुपये मदत द्या -भाई विष्णुपंत घोलप
पाटोदा (प्रतिनिधी) अतिवृष्टी ग्रस्तांना शासनाने मदत जाहीर केलेली असून अतिवृष्टीने जसे शेतकऱ्यांचे...
देश की पहली कूप SUV Tata Curvv कल होगी लॉन्च, मिलेंगे पैनोरमिक सनरूफ, ADAS जैसे फीचर्स
भारत की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से कई बेहतरीन कारों और एसयूवी को ऑफर किया जाता है।...
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલીમાર્થીઓ માટે કોનવોકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ તારીખ 17.9.2022 ને શનિવાર ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI),બોટાદ ખાતે ગત વર્ષના પાસ આઉટ...
ધાનેરામાં ચોરીના ત્રણ બાઇકો સાથે બે શખ્સોને પોલીસે ઝડપ્યા
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે ગુજરાતના અલગ અલગ રાજ્યમાંથી બાઈકો ચોરી...
बिलकिस बानो प्रकरणात राष्ट्रवादी काँग्रेस पार्टीच्या महिला आक्रमक
बिलकिस बानो प्रकरणात राष्ट्रवादी काँग्रेस पार्टीच्या महिला आक्रमक