વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર ભોગાવા નદીના કાંઠે આવેલું છે. જે વાઘેલા ગામથી લાવેલા પથ્થરો દ્વારા બનાવાયુ છે.આ મંદિરના તાબામાં ધ્રાંગધ્રા અને અમદાવાદના મંદિર પણ નિર્માણ પામ્યા છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના આશિર્વાદથી અને આજ્ઞાથી ભોજનાલય અને સંત આશ્રમનું નિર્માણ પૂર્ણ થયું છે. આ કુંજવિહારી ભોજનાલય અને સંત આશ્રમનું ઉદ્ઘાટન 1 જુલાઇના રોજ થયું હતું.આ તકે આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી, આચાર્ય હ્દયેન્દ્રપ્રસાદજી, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ હતી. વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં આધુનિક ભોજનાલય બનાવાયું છે. જેમાં એક સાથે 10 હજાર હરીભક્તો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ભોજનાલયમાં હરિભક્તો અને સંતો માટે વિનામૂલ્યે ભોજન અપાશે. આ ઉપરાંત 5 હજાર મહિલા અને 5 હજાર પુરૂષો ભોજન આપી શકાય તેવ આયોજન પણ ભોજનાલયમાં કરાયું છે.વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ સ્વામીની સાધુ સંતો માટે કાંઇક કરવાની ઇચ્છા હતી.ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં સંત આશ્રમ બનાવાયો છે. આ સંત આશ્રમમાં હોસ્પિટલાઇઝની વ્યવસ્થા છે. કોઇ સાધુ સંતને આશ્રમમાં રહીને સારવાર કરી શકે તે માટે ડોક્ટર, દવા અને ઓક્સીજન સહિતની સુવિધા રખાઇ છે.આ ઉદ્ધઘાટનમાં રાજ્યભરમાંથી 10હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  খাৰুপেটীয়া আজমল চিনিয়ৰ চেকেণ্ডাৰী স্কুলত নৱাগত আদৰণি সভাত নীতি আৰু গুনগত শিক্ষাৰ ওপৰত বক্তব্য অতিথিৰ 
 
                      দৰঙৰ খাৰুপেটীয়াত অৱস্থিত আজমল চিনিয়ৰ চেকেণ্ডাৰী স্কুলত নবাগত আদৰণী সভাখন আজি অনুষ্ঠিত হয় |...
                  
   Rahul Gandhi in US: राहुल गांधी के कार्यक्रम में लहराए गए खालिस्तानी झंडे, BJP बोली- अब भी जल रही नफरत की आग 
 
                      सांता क्लारा (अमेरिका),  कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी के अमेरिका दौरे के दौरान...
                  
   સુરત : બે અલગ-અલગ જગ્યાએ આગ બનાવો બન્યા | SatyaNirbhay News Channel 
 
                      સુરત : બે અલગ-અલગ જગ્યાએ આગ બનાવો બન્યા | SatyaNirbhay News Channel
                  
   ৰঙিয়াত পঞ্চভূতত বিলীন হ'ল  মুক্তিযোদ্ধা কৃষ্ণকান্ত লহকৰৰ নশ্চৰ দেহ  
 
                      ৰঙিয়াত সোমবাৰে পঞ্চভূতত বিলীন হ'ল মুক্তিযোদ্ধা কৃষ্ণকান্ত লহকৰৰ নশ্চৰ দেহ ।
ৰঙিয়াৰ ৰাজহুৱা...
                  
   
  
  
  
  