ડીસા નાઈ સમાજ પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૯/૬/૨૩ ને ગુરૂવારના રોજ શ્રી નાઈ સમાજ પ્રગતિ મંડળ ડીસામાં નાઈ સમાજની વાડીમાં ૧૯ મી વાર્ષિક સાધારણ સભા અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી કનુભાઈ વ્યાસ અને શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત રાજકીય નેતાઓ ઉપરાંત નાઈ સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને નાની બાલીકાના સ્વાગતગીતથી થયું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ ૧ થી ૩ નંબરે આવનાર બાળકોને ઇનામ અને ચોપડા આપવામાં આવ્યા હતા. અને તમામ બાળકોને ઝોન વાઈઝ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ કક્ષાએ નામના મેળવનાર સમાજના વિશિષ્ટ લોકો અને નિવૃત થયેલ કર્મચારીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન રાખવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ માળીએ સમાજને વર્તમાન સમય અનુરૂપ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અને નાઈ સમાજના બાળકો માટે લાઇબ્રેરી બનાવવામાં સહભાગી થઈશ એવું વચન પણ આપ્યું હતું. અધ્યક્ષ શ્રી દલપત ભાઈ ભાટી(ગોઢ) પ્રમુખ શ્રી ચેતનભાઇ ગોહિલ (કમોડી) મહામંત્રી સેવંતી ભાઈ (કાંટ) સહિત તમામ સંચાલક વર્તુળ દ્વારા આ કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં સ્વરુચિ ભોજન આરોગ્ય બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરના ગજરણવાવમાં 12 વર્ષની બાળકી 400 ફૂટ ઉંડા બોરવેલમાંથી હેમખેમ રીતે બહાર કઢાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગ્રંધામાં આવેલા ગજરણવાવમાં એક ખેતરમાં બોરવેલનું કામ ચાલતુ હતુ તે...
Rahul Gandhi Loksabha Speech: Maharashtra Election चा मुद्दा गाजला, PM Modi समोर गंभीर आरोप
Rahul Gandhi Loksabha Speech: Maharashtra Election चा मुद्दा गाजला, PM Modi समोर गंभीर आरोप
मोदी-शहांची यादी कशी बदलली? 'अंदर की बात' नेमकी काय? Shinde-Fadnavis | Modi-Shah
मोदी-शहांची यादी कशी बदलली? 'अंदर की बात' नेमकी काय? Shinde-Fadnavis | Modi-Shah
કંગના રનૌતે પીએમ મોદીને કહ્યું અવતાર, કહ્યું- મારી જિંદગીમાં…
કંગના રનૌત અત્યારે બીમાર છે પણ દેશભક્તિની ભાવના ઓછી થઈ નથી. ઘણા બોલિવૂડ સેલેબ્સની જેમ, તેણે...