ડીસા નાઈ સમાજ પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૯/૬/૨૩ ને ગુરૂવારના રોજ શ્રી નાઈ સમાજ પ્રગતિ મંડળ ડીસામાં નાઈ સમાજની વાડીમાં ૧૯ મી વાર્ષિક સાધારણ સભા અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી કનુભાઈ વ્યાસ અને શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત રાજકીય નેતાઓ ઉપરાંત નાઈ સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને નાની બાલીકાના સ્વાગતગીતથી થયું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ ૧ થી ૩ નંબરે આવનાર બાળકોને ઇનામ અને ચોપડા આપવામાં આવ્યા હતા. અને તમામ બાળકોને ઝોન વાઈઝ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ કક્ષાએ નામના મેળવનાર સમાજના વિશિષ્ટ લોકો અને નિવૃત થયેલ કર્મચારીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન રાખવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ માળીએ સમાજને વર્તમાન સમય અનુરૂપ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અને નાઈ સમાજના બાળકો માટે લાઇબ્રેરી બનાવવામાં સહભાગી થઈશ એવું વચન પણ આપ્યું હતું. અધ્યક્ષ શ્રી દલપત ભાઈ ભાટી(ગોઢ) પ્રમુખ શ્રી ચેતનભાઇ ગોહિલ (કમોડી) મહામંત્રી સેવંતી ભાઈ (કાંટ) સહિત તમામ સંચાલક વર્તુળ દ્વારા આ કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં સ્વરુચિ ભોજન આરોગ્ય બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
জ্ঞান বিকাশ একাডেমীৰ মহামিলন অনুষ্ঠানৰ আয়োজন
দৰং জিলাৰ মঙ্গলদৈত অৱস্থিত অসম উচ্চতৰ মাধ্যমিক শিক্ষা সংসদৰ দ্বাৰা স্বীকৃতিপ্ৰাপ্ত কলা , বিজ্ঞান...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે*
ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે...
Subhash Chandra Bose Jayanti: 'नेताजी को सदैव याद रखेंगे देशवासी', राष्ट्रपति-उपराष्ट्रपति और पीएम मोदी ने किया याद
Subhash Chandra Bose Jayanti: नेताजी सुभाष चंद्र बोस की 127वीं जयंती पर आज देश उन्हें...
આજવા ની સપાટી વધી
આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના
વડોદરાના આજવા સરોવરમાં વધી પાણીની આવક
...