લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जीरो मॉडल स्कूल देवेन्द्रनगर में रंगोली व थाली सजाओ दीप सजाओ प्रतियोगिता का हुआ आयोजन,
जीरो मॉडल स्कूल देवेन्द्रनगर में रंगोली व थाली सजाओ दीप सजाओ प्रतियोगिता का हुआ आयोजन,
કદંબગિરી ગામે આવેલા ડુંગર પર વિકરાળ આગ લાગી | SatyaNirbhay News Channel
કદંબગિરી ગામે આવેલા ડુંગર પર વિકરાળ આગ લાગી | SatyaNirbhay News Channel
વડોદરાના તરસાલી આવાસમાં બાંધી દેવાયેલા ઢોરવાડા તોડી પડાયા ; દુકાનોના શેડ પણ હઠાવાયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબોના આવાસમાં કેટલાક ગૌપાલકોને મકાનોની ફાળવણી કરવામાં આવ્યા...
ચરાડા પાટીદાર મિત્ર મંડળ-માણસાના ઉપક્રમે સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ કાર્યક્રમ અને પિક્નિકનું આયોજન સંપન્ન..
ચરાડા પાટીદાર મિત્ર મંડળ-માણસાના ઉપક્રમે સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ કાર્યક્રમ અને પિક્નિકનું...
जूनागढ़ की धारा का मर्डर केस- अंधे प्यार और अंधविश्वासी लोगों की आंखें खोल देने वाली कहानी।
https://wp.me/pbCI9I-3i