સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Beginners Diet Mistakes in 2024 |बिगिनर्स की सबसे बड़ी गलतियां|
Beginners Diet Mistakes in 2024 |बिगिनर्स की सबसे बड़ी गलतियां|
Kannada Rajyotsava 2022 Celebrations | Jaya Karnataka Janapara Vedike | GRS Official
Kannada Rajyotsava 2022 Celebrations | Jaya Karnataka Janapara Vedike | GRS Official
अमानगंज से मडेश्वर धाम जा रही कावड़ यात्रा का कांग्रेस नेता केसरी अहिरवार ने किया भव्य स्वागत
गुनौर : गुनौर विधानसभा के अमानगंज से मडेश्वर शिव धाम जा रही कावड़ यात्रा का...
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં મહાકાય વૃક્ષ થયું ધરાસાય કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં મહાકાય વૃક્ષ થયું ધરાસાય કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
સુરત ના સિવિલ...
सोनितपुर जिले के चारिदुवार मे आयोजित भाजपा कार्यकर्ता सम्मेलन//Chariduar//BJP//Chariduar BJP
सोनितपुर जिले के चारिदुवार मे आयोजित भाजपा कार्यकर्ता सम्मेलन//Chariduar//BJP//Chariduar BJP