સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिलेची निर्घृण हत्या करणाऱ्याला ठोकल्या बेड्या, भोसरी मधील महिलेच्या हत्येचा उलगडा
महिलेची निर्घृण हत्या करणाऱ्याला ठोकल्या बेड्या, भोसरी मधील महिलेच्या हत्येचा उलगडा
प्रियंका गांधी सांसद बनने के बाद पहली बार वायनाड पहुंचीं:राहुल भी साथ में, बोलीं- यहां के लोगों के लिए जो बन पड़ेगा, करूंगी
प्रियंका गांधी सांसद बनने के बाद आज पहली बार केरल के वायनाड पहुंची। उनके साथ राहुल गांधी भी हैं।...
પ્રેમિકા ને મળવા જવાનું પડ્યું ભારે વિડિયો થયો સોશીયલ મિડીયા પર વાયરલ...........
ડીસામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડ્યું:*
ગ્રામજનોએ પ્રેમીને પકડી ટપલી...
દીકરીઓની સલામતી અને મહિલા સુરક્ષા -સશક્તિકરણ માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે #gujarat #police #2024
દીકરીઓની સલામતી અને મહિલા સુરક્ષા -સશક્તિકરણ માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે #gujarat #police #2024