સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા તાલુકાના મગરાવા ગામે હોળી મહોત્સવ યોજાયો હતો
ધાનેરા તાલુકાના મગરાવા ગામે હોળી મહોત્સવ યોજાયો હતો
આજે મગરાવા ખાતે શાસ્ત્રોક્ત વિધિ કરી...
રાજુલા ના 108 જેવા કાનાબાર ન્યૂઝના તંત્રીશ્રી યોગેશભાઈ કાનાબારની દીકરી અંજલી તેમજ તેમના પુત્ર પ્રેમના તા. 09 ના જન્મ દિવસે ખૂબ ખુબ શુભેચ્છા...
રાજુલા શહેર માં લોકોના હૈયામાં વસેલા એવા પત્રકાર અને સાથે સેવાભાવી તરીકે 108 ગણાતા યોગેશભાઈ...
અમીરગઢમાં મજૂરી કામ કરવા આવેલી યુવતીની છેડતી કરતાં ચકચાર
અમીરગઢ તાલુકામાં મજૂરી કામ કરતી એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ...
Gujarat Congress president Jagdish Thakor
Jagdish Thakor | Facebook
কাৰ্যনিৰ্বাহক সভাত বঙাইগাঁও বিজেপিয়ে ৰাজ্যিক সংখ্যালঘু মৰ্চাৰ সভাপতি শান্তিয়াছ কুজুৰক আদৰি আনে।
কাৰ্যনিৰ্বাহক সভাত বঙাইগাঁও বিজেপিয়ে ৰাজ্যিক সংখ্যালঘু মৰ্চাৰ সভাপতি শান্তিয়াছ কুজুৰক আদৰি আনে।