સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रवादीनं कसली कंबर! राज्यभर शिंदे गटाच्या विरोधात रान पेटवणार | NCP VS Shind camp & BJP
राष्ट्रवादीनं कसली कंबर! राज्यभर शिंदे गटाच्या विरोधात रान पेटवणार | NCP VS Shind camp & BJP
વરસાદ : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ...
વરસાદ : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ...
એલ.સી.બી.એ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઈસમ ઝડપ્યો
ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન...
અરવિંદ કેજરીવાલનો વધુ એક વિડિયો ગુજરાતીમાં આવ્યો સામે
અરવિંદ કેજરીવાલનો વધુ એક વિડિયો ગુજરાતીમાં આવ્યો સામે